shah

153 posts

Series 50 -RSS -Believers in Satpanth Dasavatar are Muslims / આર.એસ.એસ -સતપંથ દશાવતારને માનવાવાળા મુસલમાન છે

26-Oct-2012 || Jay Laxminarayan ||  || જય લક્ષ્મીનારાયણ || Shri Golwalkar Guruji popularly known as Shree Guruji, who was a Seer, Thinker and Organiser of RSS (Rashtriya Swayamsevak Sangh) had done extensive study of religious literature of Muslims and explicitly on Dasavatar followed many Muslims in India. શ્રી ગોલવલકર ગુરુજી જેનું લોકપ્રિય નામ છે શ્રી ગુરુજી, જેવો એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૃષ્ટા, વિચારક અને આયોજક હતા, તેવોએ મુસલમાનોના શાસ્ત્રો પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ હોત અને ખાસ કરીને મુસલમાનો દ્વારા માનવામાં આવનાર “દશાવતાર” શાસ્ત્ર શામેલ છે. He had noted that many Muslims follow a religious book called Dasavatar. Their Dasavatar (“Muslim Dasavatar”) differs from the “Hindu Dasavatar” because of the 10th avatar of Lord Vishnu. In Muslim Dasavatar, 10th avatar of Lord Vishnu is “Hazrat Ali Talib”. તેમણે નોંધ લીધી કે ઘણા મુસલમાનો “દશાવતાર” (“મુસલમાન દશાવતાર”) નામનું ધાર્મિક પુસ્તકને માને છે. મુસલમાનોનું દશાવતાર પુસ્તક “હિંદુ દશાવતાર” પુસ્તકથી અલગ છે. […]

Series 49 -Mirate Ahmadi – Historical records on Imam Shah and Role of Kaka / મિરાતે અહમદી – ઈમામશાહના અને કાકાની ભૂમિકા પર ઐતિહાસિક દસ્તાવેજો

19-Oct-2012 || Jay Laxminarayan || ||  જય લક્ષ્મીનારાયણ  || “તારીકે અવલિયા એ ગુજરાત” – “મિરાતે અહમદ” નામનું એક પુસ્તક છે, જેની પહેલી આવૃત્તિ વર્ષ ૧૯૨૩માં છપાયેલ છે. આ પુસ્તક મૂળ ફારસી ભાષામાં લખાયેલ પુસ્તકનું ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ છે. આ પુસ્તકનું  અંગ્રેજી અનુવાદ પણ કરવામાં આવેલ છે, જે ખુબ લોક પ્રિય છે. In the year 1923, the first edition of the book called “Tarikhe Avliya e Gujarat Mirate Ahmadi” was published. The book was originally written in Persian language and this book is its Gujarati Translation. This book is also translated in English, which is very popular. ગુજરાતના ઈતિહાસ પર વિશ્વનીય જાણકારી આપતું આ પુસ્તક છે, જેણે દુનિયા ભરના સંશોધન કરો અને સરકાર માન્ય રાખે છે.  આ પુસ્તકમાં પીરાણાના ઈમામશાહ, દસોન્દ અને કાકાની ભૂમિકા પર બહું સરસ માહિતી આપેલ છે. This book gives credible information about history of Gujarat. This book is highly regarded and followed respected researchers of […]

OE 46 -Janardhan Maharaj participated in the Muslim Sandal Ceremony / જનાર્ધન મહારાજે મુસ્લિમ સંદલ ક્રિયામાં ભાગ લીધો.

26-Aug-2012 According to our sources, Janardhan Maharaj of Faizpur had attended the Sandal Ceremony of Imam Shah’s Tomb, held on 25th Ramzan month i.e., on 15-Aug-2012, this year. According to tradition, it is during this ceremony that Paval’s tablet is made. The Sandal Paste, which is made out of various things including the soil of Karabla (a place in Arab), is applied on the tomb of Imam Shah. Old paste is removed washing the tomb. This waste out of old paste is used to make Paval tablets. These tablets are then distributed to various Khanas of Satpanth across India. These tablets are mixed in plain water to make Paval. A small amount of this Paval water is offered to visitors of the Satpanth Khanas. (Note: Under taqiyya, these Khanas are also called Nishkalanki Narayan Mandir) We have been told that Janardhan Maharaj was asked to recite the Kalmas in […]

Series 48 -Gujarati Encyclopedia (Vishvakosh) / ગુજરાતી વિશ્વકોષ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 14-Jun-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ભારત સરકારની આર્થિક મદદ હેઠળ ગુજરાતી વિશ્વકોષ (એટલે Encyclopedia) બહાર પાડવામાં આવે છે. એક રીતે આને સરકારી દસ્તાવેજ પણ કહી શકાય તેમ છે. This book, called Gujarati Vishvakosh (Encyclopedia) is published under financial assistance of Indian government. In a sense this book can be called as a government document. આ વિશ્વકોશમાં આપણને જાણવા લાયક ત્રણ મુદ્દાઓ છે. જેમાં… ૧) ઈમામ શાહ ૨) પીરાણા પંથ ૩) સતપંથ …  શામેલ છે. This encyclopedia contains three entries worth our attention, viz… 1) Imam Shah 2) Pirana Panth 3) Satpanth ૧) ઈમામ શાહ: ઈમામ શાહ ઉપર જે માહિતી આપેલ છે, તેમાં… 1) Imam Shah: Some of the relevant information include… ઈમામ શાહના પિતા અને દાદાનું નામ આપેલ છે. Names of father and grand father of Imam Shah. પીરાણાના અનુયાયીઓ મુસલમાન છે અને અલ્લાહને માને છે. Followers of Pirana are […]

Series 47 -Court Case, Police Complaint and Media Reports against Satpanth Brahman Samaj / બ્રાહ્મણ સમાજ દ્વારા સતપંથ વિરુધ કોર્ટ કેસ, પોલીસ ફરિયાદ અને મેડિયા રિપોર્ટ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || આજ સુધી આપણે જે કહેતા હતા કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ વાસ્તવમાં એ એક શિયા મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ લોકોનું ધર્માંતરણ કરવા માટે ઉભો કરવામાં આવેલ, છેતરામણી ભર્યો ધર્મ છે. આ વાતને હવે બ્રાહ્મણ સમાજ પણ સમજી ગયો છે. Whatever we have been saying all along till date that Satpanth religion is NOT a Hindu religion, but in reality it is a sect of Shia Muslim religion and it has been designed the aim to convert Hindus the help of crafty deception. Now the Brahman Samaj has also very well understood this fact. સુરત સ્થિત “વૈદિક સનાતન પ્રતિષ્ઠાન” અને “પરશુરામ સેના” એમ આ બન્ને બ્રાહ્મણોની સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે કમર કસી છે. Surat based “Vedic Sanatan Pratisthan” and “Parshuram Sena” institutions belonging to Brahmans have taken up the […]