28-Aug-2010 ગઈ કાલ, તા. ૨૭-૦૮-૨૦૧૦, રાતની ગામ ની મિટિંગ પૂરી થઈ તેની અંદર સતપંથીઓ જોડે બધાજ સંબંધો કાપી નાખવામાં આવ્યા. વિસ્તૃતમાં: અંગિયા-નાના ગામ ની બધીજ સમાજો ગઈ કાલે ભેગી થઈ હતી. લગભગ ૪૦૦ જણા આ મિટિંગ માં હાજર હતા. તેમાં કારોબારી મેમ્બર સહીત આમંત્રિતો તેમજ કલકત્તા, મુંબઈ એમ બહાર ગામ એટલે થી આવેલા ભાઈયો હાજર હતા. તેમાં નીચે મુજબ ની મુખ્ય ચર્ચા થઈ… ૧) જેટલા ભી જોઇન્ટ પ્રોજેક્ટ હતા તે બધા બંધ કરવા. જેમકે બગીચો બનતો હતો, અપના ઘર ચાલતું હતું, સમાજ વાડી બનતી હતી, આ બધાજ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યા. ૨) સતપંથ સમાજ સાથે બેટી વ્યવહાર બંદ ૩) અમુક સતપંથી પરિવારોએ આગલા દિવસ એમ રજુ કર્યું કે અમે ૧૮ અને ૧૯ ના કલમ નું પાલન કરવા તૈયાર છીએ તો અમોને તમે ભાળાવો. તેવા પરિવાર ને કહેવામાં આવ્યું કે સતપંથ, પીરાણા, ઈમામ શાહ, નિષ્કલંકી, જગ્યા, વગેરે સાથે કોઈ પણ કોઈ પણ સંબંધ હોય, તો સનાતન સમાજ જોડે ભળી શકશે નહીં. […]
satpanth
24-Aug-2010 લક્ષ્મીનારાયણ ભાગવાનની જય / Laxminarayan Bhagwanni Jay આધાર ભૂત સુત્રો થી મળેલી ખાસ ખબર: રવાપરની બાજુમાં આવેલા ગામ નવાવાસના બધાજ લોકોએ હંમેશના માટે સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. Latest News (from reliable sources): Whole Nava Vaas village, located near Ravapar, embraced Sanatan Dharm after renouncing their faith in Satpanth religion. View Online: Update 2014-01-14: https://archive.org/details/OE015 Real Patidar 27-Jul-2012 Note: It is later on learn’t that some people have not yet fully renounced Satpanth religion. Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/fxvqxoj26g https://archive.org/details/OE015
20-Aug-2010 નમસ્કાર/Hello, હિમ્મતભાઈ અને તેમની ટીમ, સનાતન ધર્મ જન જાગૃતિ અભિયાન નું ભગીરથ કાર્ય કરી રહેલા છે. હાલમાંજ થોડા દિવસ પહેલા અહમદનગર જીલ્લા ના કોપરગાવ શહેર માં એક સભા પૂર્ણ કરી હતી. Himmatbhai and his team are working relentlessly behind the Sanatan Dharm Jan Jagruti Abhiyan (Movement). Recently they had successfully concluded a similar meeting at Kopargaon City of Ahmednagar District. કોપરગાવ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તેમના આ કાર્ય ને ટેકા સ્વરૂપ તેમજ તેમના આભાર વ્યક્ત કરતો એક સન્માન પત્ર હિમ્મતભાઈ ઉદ્દેશીને ને મોકલવાવેલ છે. Kopargaon District Kachchh Kadva Patidar Samaj has issued a letter to Himmatbhai and his team in appreciation and support of their efforts. આ પત્ર ની નકલ આપણા ગ્રુપ ના એક મેમ્બરએ મને મોકલાવી છે, તે આ ઈ-મેલ સાથે જોડેલું છે. તમો એ પત્રને www.realpatidar.com પર ઓનલઈન વાંચી શકશો. The copy of said letter was sent to me one of the members in the group, which has been […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 18-Aug-2010 Hello/નમસ્તે થોડા દિવસ પહેલા મારા હાથે, ઈ.સ. ૧૯૧૧ માં તે વખતના ભારત દેશની વસ્તી ગણતરીના રિપોર્ટનો ભાગ ૧૬ – બરોડા રાજ્ય (અંગ્રેજોના શાશન અંતર્ગત) ના જન ગણના (વસ્તી ગણતરી / Census) અધિકારી, ગોવિંદ દેસાઈ BA, LLB, દ્વારા બહાર પડેલો રિપોર્ટ આવ્યો. Some days back, I found a Government Report called Census of India 1911, Volume XVI, Baroda, published Govind Desai, BA LLB, Superintendent of Census Operation, Baroda State. હાલના ગુજરાત રાજ્ય માં, તે સમયની પરીસ્તીથીની ઝલક, એ રિપોર્ટમાં જોવા મળે છે. This report gives insights about the then situation prevailing in the present Gujarat. તે રિપોર્ટમાં પીરાણા, મુમના અને ઈમામ શાહના બારમાં ટૂંકમાં પણ સચોટ માહિતી આપેલ છે, જે હું આ ઈ-મેલ સાથે જોડું છું. The report contains brief and precise information about Pirana, Mumna and Pir. The relevant pages have been attached this email. નોંધ પત્ર માહિતીઓ આ પ્રમાણે છે: […]
18-Aug-2010 From: એક વ્યક્તિ ekvyakti@gmail.com Date: 2010/8/18 Subject: [RP Group] EV-04 : આનંદના સમાચાર – હવે અમદાવાદ ઝોન પણ રંગાયો સનાતની ના રંગમાં !!! To: realpatidar@googlegroups.com નમસ્તે મિત્રો, હવે આનંદના સમાચાર સાંભળો… તા.૧૨-૦૮-૨૦૧૦ ના રોજ આપણી સમાજમાં મહત્વનું સ્થાન ધરાવતા અમદાવાદ ઝોનને આખરે દક્ષિણ ભારત, મુંબઇ તથા દેશના અન્ય ભાગની જેમ પરિવર્તન સ્વીકારી સનાતની રંગમાં રંગવામાં આવ્યો. આ અમદાવાદ ઝોનના ઉચ્ચ હોદ્દેદારો દ્વારાજ સમાજના નિયમોના તિરસ્કાર અને સામાન્ય સભ્યોની લાગણીઓની ઊપેક્ષા ઘણાં લાંબા સમયથી કરવામાં આવતી હતી અને દોહરી નીતિ અપનાવવામાં આવતી હતી. આ હોદ્દેદારો કે જે સમાજના એક મહત્વના ઝોનના પ્રમુખપદે રહીને “મવાળ” તરીકેની જ કામગીરી કરતા હતા અને તેથી જ સમાજના સામાન્ય સભ્યો અને અન્ય હોદ્દેદારો તરફથી ખુબ વિરોધ કરવામાં આવતા આખરે ખાસ બોલાવવામાં આવેલી કારોબારી મીટીંગમાં તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી… – રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવેલ હોદ્દેદારો ના નામ આ મુજબ છે- ૧. પ્રમુખ – દામુભાઇ ગોગારી – નરોડા ( સમાજને લપડાક સમાન કાર્ય કરનાર […]