24-Dec-2010 From: Mohanlal Patel; teaktimber1990@gmail.com Date: 2010/12/24 Subject: વંચાયા વગરના ઇતિહાસના પાનાઓમાંનું એક પાનું, To: realpatidar@googlegroups.com નીતેશ ભાઈ તથા તમારા સાથીઓ…. તમો વાત-વાતમાં પૂછો છો કે આપણા વડીલો કોણ હતા?આપણા શુરધનો કોણ હતા? ખેતાબાપા કોણ હતા?અરે અમો પણ કહીએ છીએ કે એ બધા ખાનાપંથી હતા.શુરધનો ગાયો કે નીયાણી ને ઉગારવા બલિદાનો આપ્યા હોય છે.તેથી તેમની ખાંભી પૂજાય છે.ખેતાબાપની ખાંભી ન પૂજાય.તેઓ એક સંત હૃદય હતા. તેમની વધારેમાં વધારે કબર પૂજા થાય કે તેમના નામે,તેમની યાદમાં આશ્રમ બનાવી લોકોપયોગી કામો થાય.તેમની નિશ્રામાં જઈએતો શાંતિનો અનુભવ થાય.બીજું નિતેશભાઈ ધર્મના માટે ફના થઇ જવાવાળાની પણ ખાંભી પૂજાય છે.મહમદ ગજની જેવા યવનો હિન્દુઓને લુંટવા કેઅભક્ષ્ય ખોરાક ખવરાવી, સુનત કરાવી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવતા ત્યારે તેમની સામે લડી ફના થઇ જવાવાળાઓની ખાંભીઓ સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે જોવા મળે છે.આવી ખાંભીઓ આપણી જ્ઞાતિમાં ક્યાંય જોવા મળતી નથી.નજ જોવા મળેને કારણકે આપણી પાસે હતું શુ તે યવનો લુટે.ને આપણે અડધા મુસલમાન થઇ ગયા હતા તેથી જબરજસ્તી ધર્મ પરિવર્તનનો […]
satpanth
NOTE: This SMS Group is out of service. 23-Dec-2010 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || There have been many requests, to start the information campaign on SMS, as this would be beneficial to most number of people and especially to the people who do not have access to the computers and internet. Hence it has been decided to extend the campaign to another media, which is SMS. SMS પર માહિતી આપવા માટે ઘણી વિનંતીઓ અમોને મળતી રહેલી છે. જેથી ઘણા લોકો આ અભિયાન નો લાભ લઈ શકે. ખાસ કરીને જે લોકો પાસે કોમ્પુટર અને ઈન્ટરનેટ ના હોય એવા લોકોને ઘણો લાભ મળશે. આ માંગણીનું માન રાખીને અમોએ SMS અભિયાન શરુ કરવાનું નક્કી કર્યું છે. Accordingly, we are in process of sending invitation to you. Invitation will be sent to people over the few days. You need to accept the invitation sending a SMS as “JOIN REAL.PATIDAR” and […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 05-Dec-2010 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || You all are aware of the recent editorial published in Patidar Sandesh and the massive uproar it caused amongst the people of A.B.K.K.P. Samaj. Many emails in protest, have floated since then. There were calls to completely boycott the newspaper, as well. હાલમાં પાટીદાર સંદેશમાં છપાયેલ તંત્રી લેખ અને ત્યાર બાદ સમાજમાં તેની સામે ઉદભવેલ પ્રચંડ વિરોધથી તમે વાકેફ છોજ. વિરોધ વ્યક્ત કરતા ઘણા ઈમૈલઓ લોકો દ્વારા મોકલાયા. પાટીદાર સંદેશને બહિષ્કાર કરવાની હકલો પણ થઈ. I have also learn’t that many people have written protest letters to the editors. While others have decided to cancel the subscription. Many sanatanis have resolved not to publish their advertisements in the news paper, as a mark of protest and boycott. એવું જાણવા મળ્યું છે કે ઘણા લોકોએ તંત્રીઓને વિરોધ વ્યક્ત કરતા પત્રો લખ્યા. ત્યારે બીજી બાજુ લોકો લવાજમ રદ્દ કરવાની પણ વાતો કરે […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || પીરાણા સ્તિથ, ઈમામ શાહ બાવાની દરગાહમાં, પહેલાં શું હતું અને તેમાં કયા બદલાવ કરવામાં આવ્યા છે એ હકીકતની નોંધ લેતું છાપામાં છપાયલો એક સુંદર લેખ તમને મોકલું છું. આ લેખનું શીર્ષક છે “દી ચૈન્સ ઓફ પીરાણા” (The Chains of Pirana) આ લેખ વર્ષ ૨૦૦૪ માં Frontline મેગઝીનમાં છપાયેલો છે. આ લેખ વાંચવાથી આપણને પીરાણામાં થથા કહેવાતા બદલાવો પાછળની હકીકત જાણવા મળશે. અને ખાસ કરીને એ જાણવા મળશે કે હકીકતમાં પીરાણામાં શું હતું, તેમાં ઇસ્લામનો કેટલો પ્રભાવ હતો અને છે. જે લોકોએ પીરાણા જોયું નથી તેવોએ ખાસ કરીને આ લેખ વાંચવો, જેમાં પીરાણાના અમુક ફોટાઓ પણ છે. તેમાં ખાસ નોંધ પત્ર વાંચવા જેવી વસ્તુઓ નીચે જણાવેલ છે. 1. કાબ્રસ્થાન માં બનેલું આ સ્થળ છે. હાડકાઓના અવશેષો અને કબરઓથી ઘેરાયેલું છે. 2. ઈમામ શાહના બેડ રૂમને (ઢોલિયા) બદલીને તેનો બહારથી હિંદુ ધર્મનું સ્થાન જેવું રૂપ આપવામાં આવ્યું છે. 3. ઈમામ શાહ […]
17-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || લક્ષ્મીનારાયણ સનાતન હિતચિંતકભાઈનો નીચે જણાવેલ ઈમૈલનો (જેણે એ ઈમૈલના વાંચ્યો હોય, તેમણે પહેલાં નીચેનો ઈમૈલ વાંચવાનો અનુરોધ છે) વધુ ખુલાસો કરતા જણાવાનું છે કે; નીચે જણાવ્યા ઈમૈલ પ્રમાણે, મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને (સતપંથ સમાજ ના પ્રમુખ) વાંઢાય ઉમિયા માતાજીના મંદિરમાં જોઈને આપણી સમાજના લોકો અને ખાસકરીને યુવાન ભાઈયોની લાગણીઓને દુભાઈ હતી. સનાતની ભાઈઓ એ જે આસ્થા નું સ્થાન સતપંથ ધર્મ થી અલગ થઈ ને કર્યું હતું, તે સ્થાને સતપંથ ધર્મ પર્મુખની હાજરી કેમ સહી લેવાય. અને તે પણ હાલમાં સમાજમાં સનાતનીઓને સતપંથથી બચાવી રાખવાની હવા ચાલતી હોય ત્યારે, તો કોઈ પણ સ્વાભિમાની માણસ આવું સહન નાજ કરે. સનાતનીઓની લાગણીઓ પર જાણે કુલડીથી જાનલેવા પ્રહાર થયો હોય. આવા સંજોગોમાં ત્યાં હાજર રહેલા ભાઈઓ અને યુવાનોએ માંગણી કરી કે મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને મંદિરમાં થી બહાર નીકળી જવાનું આદેશ આપવામાં આવે. મંદિરના યાવાસ્થાપકો અને હોદેદારો પાસેથી સંતોષ કારક પ્રતિસાદના મળવાના કારણે, લોકોનો આક્રોશ વધી ગયો. […]