patidar

157 posts

MSJ 6 -Ravilal Kesra Ramjiyani -on Ekta Manch and associated blatant lies / રવિલાલ કેશર રામજીયાની – એકતા મંચ અને તેના સંધાર્ભામાં તેમના હળાહળ જુઠ્ઠાણા

19-Sep-2012 ||   જય લક્ષ્મીનારાયણ   ||      ||  ઉમિયા માતાની જય  || આપણે સહું એક વાત બરાબર જાણીએ છીએ કે આપણી સમાજને સતપંથીઑ જેટલું નુકસાન પોહચાડે છે, તેનાથી વધારે નુકસાન સતપંથના દલાલો પોહચાડિ રહ્યા છે. આવા દલાલોને “મવાળ” તરીકે ઓળખવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલાજ, મવાળો દ્વારા “એકતા મંચ” રચચી, કેન્દ્રિય સમાજને તોડવાના કાવતરાની, કરેલ  નાકામ કોશિષની જાણકારી આપેલ હતી. વધુ માહિતી માટે જુઓ… http://34.105.31.244/a/oe47 એ કાવતરાના એક મુખ્ય સૂત્રધાર શ્રી રવિલાલ કેશરા રામજીયાણી, કે જેના બારમાં લોકો તેમને “મવાળ” તરીકે અને સતપંથના દલાલ તરીકે ઓળખે છે, તેમની સમાજ વિરોધી ગતિવિધિની જાણકારી આપેલ હતી. એજ સિલસિલાને આગળ વધારતાં, અહીં એક વીડિઓ જોડેલ છે, જેમાં રવિલાલભાઈ…. પૂરે પુરા હોશોહવાસમાં… ઠંડે કલેજે… ઉમિયા માતાજીના નામે… કેન્દ્રીય સમાજના પ્રમુખણી હાજરીમાં… હળાહળ જુઠ્ઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરવાનું નીચ કૃત્ય કરી રહ્યા છે. On archive.org: [OR] Direct Link: Direct Link: http://www.youtube.com/watch?v=PuNMgl7HHFY વીડિઓ જોવા પછી આપ પોતે નિર્ણય લો…કે શું રવીલાલભાઈ પર ભરોસો રાખી શકાય એવી પરિસ્થિતી […]

OE 47 -Ekta Manch -Conspiracy to break Sanatan Samaj / એકતા મંચ – સનાતની સમાજને તોડવાનું કાવતરું

12-Sep-2012 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે. એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે…  વગેરે વગેરે… એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો: એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને […]

Annual 2 – Real Patidar Emails Book -Year 2011 / રીયલ પાટીદાર ઈમૈલોનું પુસ્તક -વર્ષ ૨૦૧૧

03-Jul-2012 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || વર્ષ ૨૦૧૧માં સતપંથ વિષય ઉપર જાણકારી આપતા ઘણાં બધા ઈમૈલો રીયલ પાટીદાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. લોકોએ એ ઈમૈલોને પસંદ કર્યા અને તેનું પ્રિન્ટ ઓઉટ કાઢીને પોતાની પાસે ફાઈલમાં પણ રાખવાના સમાચારો મળ્યા. During the year 2011, many emails on issue of Satpanth were sent Real Patidar. People liked such emails and reports of them taking print out and filing them are also heard. લોકોને એક સાથે એક જગ્યા વર્ષ ૨૦૧૧નાં ઈમૈલો મળે, જેથી તેમને સગવડ રહે, તે માટે વર્ષ ૨૦૧૧માં પ્રગટ થયેલ ઈમલોનું એક વ્યકાપ સંસ્કરણ પુસ્તક બનાવામાં આવ્યું. (A Comprehensive Edition book compiling all emails sent during the year 2011). For the benefit of people, all emails sent during the year 2011 are compiled in a book called. A “Comprehensive Edition” Book compiling all emails released during the year 2011. આ ઈમૈલ સાથે તે વ્યાપક સંસ્કરણ પુસ્તકને ડાઉનલોડ કરવામાટે […]

Series 47 -Court Case, Police Complaint and Media Reports against Satpanth Brahman Samaj / બ્રાહ્મણ સમાજ દ્વારા સતપંથ વિરુધ કોર્ટ કેસ, પોલીસ ફરિયાદ અને મેડિયા રિપોર્ટ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || આજ સુધી આપણે જે કહેતા હતા કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ વાસ્તવમાં એ એક શિયા મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ લોકોનું ધર્માંતરણ કરવા માટે ઉભો કરવામાં આવેલ, છેતરામણી ભર્યો ધર્મ છે. આ વાતને હવે બ્રાહ્મણ સમાજ પણ સમજી ગયો છે. Whatever we have been saying all along till date that Satpanth religion is NOT a Hindu religion, but in reality it is a sect of Shia Muslim religion and it has been designed the aim to convert Hindus the help of crafty deception. Now the Brahman Samaj has also very well understood this fact. સુરત સ્થિત “વૈદિક સનાતન પ્રતિષ્ઠાન” અને “પરશુરામ સેના” એમ આ બન્ને બ્રાહ્મણોની સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે કમર કસી છે. Surat based “Vedic Sanatan Pratisthan” and “Parshuram Sena” institutions belonging to Brahmans have taken up the […]

Series 46 -Gazetteer of India -Gujarat State -1989 -on Pirana Sect and Satpanthi / ભારતીય ગેઝેટીઅર -ગુજરાત રાજ્ય -૧૯૮૯ -પીરાણા પંથ અને સતપંથી

Update: 13-Jan-2017 – Changed links to archive.org 13-Apr-2012 || Jay Laxminarayan ||    ||  જય લક્ષ્મીનારાયણ  || Government’s Gazetteer of India for Gujarat state which was released in the year 1989. This Gazetteer includes Pirana sect amongst Muslims and mentions that Imam Shah converted many Hindus of Kanbi caste showing miraculous powers. સરકારનું ભારતીય ગેઝેટીઅર જે ગુજરાત રાજ્ય માટે છે, તે વર્ષ ૧૯૮૯માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ગેઝેટીઅરમાં પીરાણા પંથને મુસ્લીમોમાં જોડેલ છે અને એમ જણાવેલ છે કે ઈમામ શાહે ઘણા બધા હિંદુઓને, ખાસ કરીને કણબીઓને, ચમત્કારિક શક્તિ બતાવીને વટલાવ્યા હતા. Further, it also says that Momnas are descendants of Hindu castes converted to Shia sect of Islam mainly Imam Shah of Pirana. There is a branch of Momins who are Guptis or concealed Satpanthis. વધુમાં એમાં એમ પણ બતાવામાં આવ્યું છે કે મોમનાઓ એ વટલાયેલ હિંદુઓ છે જેણે પીરાણાના ઈમામ શાહે વટલાવીને શિયા મુસલમાન બનાવ્યા. મોમનાઓમાં ગુપ્તી સતપંથીઓ […]