nishkalanki

145 posts

Series 52 -Shankaracharyaji & Sadhu Samajs declare Satpanth as Muslim Religion / શંકરાચાર્યજી અને સાધુ સમાજ સતપંથને મુસ્લિમ ધર્મ તરીકે જાહેર કર્યો

14-Nov-2012 || Jay Laxminarayan ||   || જય લક્ષ્મીનારાયણ || સર્વેને નુતન વર્ષાભિનંદન…. Wish you a prosperous and happy new year… સનાતન હિંદુ ધર્મમાં એકજ આદિ શંકરાચાર્ય થઇ ગયા અને તમના દ્વારા ભારત દેશનાં ચારે દિશામાં એક એક વેદ મૂકીને ચાર પીઠો  ને સ્થાપી. સનાતન ધર્મમાં સર્વોચ્ચ ગણાતા એવા એવા ચાર પીઠોનાં ચાર શંકરાચાર્યો છે… (બાકી બધા શંકરાચાર્યો બનીબેઠેલા ખોટા છે અથવા પેટા શંકરાચાર્યો છે – મુખ્ય તો કેવલ ચાર જ છે), જે નીચે પ્રમાણે છે… There was only one Adi Shankaracharya in Sanatan Hindu religion. By placing a Veda at each peeth, Shri Adi Shankaracharya had established 4 peeths in the four corners of India. The four peeths are managed the respective Shankaracharyas who are considered as top most religious authority amongst Sanatan Hindu religion. ૧) ઉત્તરમાં – જ્યોતિ પીઠ – બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ / North – Jyoti Peeth – Badrinath, Himachal Pradesh ૨) દક્ષીણમાં – શારદા પીઠ – […]

Series 50 -RSS -Believers in Satpanth Dasavatar are Muslims / આર.એસ.એસ -સતપંથ દશાવતારને માનવાવાળા મુસલમાન છે

26-Oct-2012 || Jay Laxminarayan ||  || જય લક્ષ્મીનારાયણ || Shri Golwalkar Guruji popularly known as Shree Guruji, who was a Seer, Thinker and Organiser of RSS (Rashtriya Swayamsevak Sangh) had done extensive study of religious literature of Muslims and explicitly on Dasavatar followed many Muslims in India. શ્રી ગોલવલકર ગુરુજી જેનું લોકપ્રિય નામ છે શ્રી ગુરુજી, જેવો એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૃષ્ટા, વિચારક અને આયોજક હતા, તેવોએ મુસલમાનોના શાસ્ત્રો પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ હોત અને ખાસ કરીને મુસલમાનો દ્વારા માનવામાં આવનાર “દશાવતાર” શાસ્ત્ર શામેલ છે. He had noted that many Muslims follow a religious book called Dasavatar. Their Dasavatar (“Muslim Dasavatar”) differs from the “Hindu Dasavatar” because of the 10th avatar of Lord Vishnu. In Muslim Dasavatar, 10th avatar of Lord Vishnu is “Hazrat Ali Talib”. તેમણે નોંધ લીધી કે ઘણા મુસલમાનો “દશાવતાર” (“મુસલમાન દશાવતાર”) નામનું ધાર્મિક પુસ્તકને માને છે. મુસલમાનોનું દશાવતાર પુસ્તક “હિંદુ દશાવતાર” પુસ્તકથી અલગ છે. […]

Series 48 -Gujarati Encyclopedia (Vishvakosh) / ગુજરાતી વિશ્વકોષ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 14-Jun-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ભારત સરકારની આર્થિક મદદ હેઠળ ગુજરાતી વિશ્વકોષ (એટલે Encyclopedia) બહાર પાડવામાં આવે છે. એક રીતે આને સરકારી દસ્તાવેજ પણ કહી શકાય તેમ છે. This book, called Gujarati Vishvakosh (Encyclopedia) is published under financial assistance of Indian government. In a sense this book can be called as a government document. આ વિશ્વકોશમાં આપણને જાણવા લાયક ત્રણ મુદ્દાઓ છે. જેમાં… ૧) ઈમામ શાહ ૨) પીરાણા પંથ ૩) સતપંથ …  શામેલ છે. This encyclopedia contains three entries worth our attention, viz… 1) Imam Shah 2) Pirana Panth 3) Satpanth ૧) ઈમામ શાહ: ઈમામ શાહ ઉપર જે માહિતી આપેલ છે, તેમાં… 1) Imam Shah: Some of the relevant information include… ઈમામ શાહના પિતા અને દાદાનું નામ આપેલ છે. Names of father and grand father of Imam Shah. પીરાણાના અનુયાયીઓ મુસલમાન છે અને અલ્લાહને માને છે. Followers of Pirana are […]

Series 47 -Court Case, Police Complaint and Media Reports against Satpanth Brahman Samaj / બ્રાહ્મણ સમાજ દ્વારા સતપંથ વિરુધ કોર્ટ કેસ, પોલીસ ફરિયાદ અને મેડિયા રિપોર્ટ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || આજ સુધી આપણે જે કહેતા હતા કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ વાસ્તવમાં એ એક શિયા મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ લોકોનું ધર્માંતરણ કરવા માટે ઉભો કરવામાં આવેલ, છેતરામણી ભર્યો ધર્મ છે. આ વાતને હવે બ્રાહ્મણ સમાજ પણ સમજી ગયો છે. Whatever we have been saying all along till date that Satpanth religion is NOT a Hindu religion, but in reality it is a sect of Shia Muslim religion and it has been designed the aim to convert Hindus the help of crafty deception. Now the Brahman Samaj has also very well understood this fact. સુરત સ્થિત “વૈદિક સનાતન પ્રતિષ્ઠાન” અને “પરશુરામ સેના” એમ આ બન્ને બ્રાહ્મણોની સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે કમર કસી છે. Surat based “Vedic Sanatan Pratisthan” and “Parshuram Sena” institutions belonging to Brahmans have taken up the […]

Series 43 -Gazetteer of Bombay Presidency -Vol IX -Part II -Year 1899 / બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર -વર્ષ ૧૮૯૯ -ખંડ ૯ -ભાગ ૨

Update: 13-Jan-2017 – Changed links to archive.org 21-Jan-2012 ||  જય લક્ષ્મીનારાયણ   ||       ||   જય સનાતન ધર્મ   || || Jay Laxminarayan   ||       || Jay Sanatan Dharm  || Under the British rule, in the year 1899, a Gazetteer of the Bombay Presidency was released. This book has excellent compilation of information about Muslims of Gujarat. અંગ્રેજ સરદારના રાજ્યમાં, વર્ષ ૧૮૯૯માં, બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર બહાર પાડવામાં આવી. આ પુસ્તકમાં ગુજરાતના મુસલમાનો પર બહું સારી માહિતીનો સંગ્રહ જોવા મળે છે. Amongst the several muslim castes and tribes mentioned in the book, the most noteworthy and relevant castes are the “Khojahs”, “Matia Kanbis” and “Momnas”. તે પુસ્તકમાં જણાવેલ ઘણા બધા મુસ્લિમ જાતિ પ્રજાતિઓ વચ્ચે “ખોજા”, “મતિયા કણબી” અને “મોમના” જાતિઓની જાણકારી આપણી માટે નોંધ કરવા લાયક જાતિઓ  છે. Section 1 – “Khojah”: The Khojah section clearly mentions that Khoja follow Nizari Ismaili religion and Pirana Satpanth religion is a off shoot of Khojah’s Satpanth religion. Both […]