GE 13 – Sanatan Dharm Jagruti’s reply to Avichaldas Maharaj’s letter / અવિચલદાસ મહારાજના પત્રનો સનાતન ધર્મ જાગૃતિનો સચોટ જવાબ

Sanatan Dharm Jagruti's reply to Avichaldas Maharaj's letter
Sanatan Dharm Jagruti’s reply to Avichaldas Maharaj’s letter

11-Jan-2011

From: Rameshbhai Vagadiya [email protected]
Date: 2011/1/11
Subject: અવિચલદાસજી મહારાજે સતપંથ વિષે કેન્દ્રીય સમાજને લખેલ પત્ર નો જવાબ
To: [email protected], [email protected], Editor Patidar Sandesh [email protected], Editor Patidar Saurabh [email protected] , Editor Uma Darpan [email protected], Real Patidar Groups [email protected], Sanatani Pradeepbhai Nathani [email protected]
Cc: [email protected], Tulsibhai V Gogari [email protected]

શ્રી અવિચલદાસજી મહારાજ,

આપશ્રી એ કોઈક ના કહેવાથી અથવા તો કોઈકની શેહમાં આવી જઈને અમારી કેન્દ્રીય સમાજને સતપંથ બાબતે જરૂરત વગરની ભલામણો કરતો તા. ૧૭.૧૨.૨૦૧૦ ના રોજે એક પત્ર લખેલ છે. આ પત્ર આપશ્રી ને લખવાની જરૂરત ન હતી છતાં પણ લખ્યો ત્યાં સુધી તો ઠીક પણ આ પત્રનો સત્પન્થીઓ દ્વારા જે ગેર ઉપયોગ થયો છે તેથી આપશ્રી એ અમારી સમાજની ગરીમાને જે ઠેશ પહોંચાડી છે તે ખરેખર દુ:ખ દાયક છે. અને કેન્દ્રીય સમાજને તેમજ તેના સૌ સભ્યોની લાગણીઓ દુભાવી છે. એટલુંજ નહિ આ સત્પનથી ભાઈઓ જેની આપ તરબદારી કરો છો તે લોકોએ આ પત્રને કચ્છના એક દૈનિક પેપર ‘દિવ્ય ભાસ્કરમાં’ છપાવીને અમારી જ્ઞાતિમાં હિન્દુ ધર્મ પ્રત્યે અક્ષ્મ્ય ગેરસમજણો ઉભી કરી છે.

માટે ના છુટકે સનાતની ઓળખ ધરાવતી અમારી કેન્દ્રીય સમાજ પ્રત્યેની અમારી જવાબદારી સમજીને આપશ્રી ને આ સાથે સલગ્ન કરતો એક પત્ર લખેલ છે તેનો અભ્યાસ કરીને ખુલાસો કરવા આપશ્રીને જણાવીએ છીએ.

એજ કેન્દ્રીય સમાજ પ્રેરિત

અ.ભા.ક.ક.પા.સનાતન ધર્મ જાગૃતિ સમીતી વતી

રમેશભાઈ વાગડિયા, બેંગલોર

૦૭.૦૧.૨૦૧૧

નકલ રવાના:

૧. તંત્રી શ્રી પાટીદાર સૌરભ નખત્રાણા

૨. તંત્રી શ્રી પાટીદાર સંદેશ અમદાવાદ

૩. તંત્રી શ્રી ઉમા દર્પણ

૪. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા

૫. રિયલ પાટીદાર ઓર્ગ.

Attachment:


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/ldrtajn9ov

https://archive.org/details/rpge013

Leave a Reply