(In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી… વિષય: અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદ બાબતે હાલમાં અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. તેમાં સાધુ સંતો દ્વારા સતપંથને ટેકો આપી રહ્યા છે. કોઈ પણ અન્ય ધર્મી લીકોને સનાતન હિંદુ ધર્મમાં ભેળવવા માટે થતા પ્રયત્નોને બિરદાવવા જોઈએ. સંત સમિતિ દ્વારા સતપંથને હિંદુ ધર્મમાં ભેળવવા માટે ઘણા વર્ષોથી પ્રયત્નો થઇ રહ્યા છે. આટ આટલા પ્રયત્નો પછી પણ જોઈતી સફાળા કેમ નથી મળી? કોઈ તેમનો ગેર ઉપયોગ તો નથી કરતોને? બે-બે દાયકાઓનો વિશાળ સમય અંતર પછી સતપંથી લોકોના વ્યવહારમાં કેટલો ફરક પડ્યો છે? ૧) સતપંથીઓ દ્વારા હિંદુઓને તોડવાના પ્રયત્નો: આપ જાણતા હશો કે સતપંથના અનુયાયીઓનો મુખ્ય અને બહુજ મોટો વર્ગ કચ્છ કડવા પાટીદારનો (ક.ક.પા.) છે. આવા સાધુ સમ્મેલનના કારણે સમસ્ત ભારતના કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સતપંથી ભાઈઓ, તેમના ચોખ્ખા સનાતની ભાઈઓને હેરાન પરેશાન કરવાના કિસ્સાઓ […]
17-Nov-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || સતપંથીઓ દ્વારા પીરાણામાં આયોજિત સાધુ સમ્મેલનનો વિરોધ કરે છે અને સતપંથ ઇસ્લામ ધર્મનો ભાગ છે, અને તે લોકોનું ધર્મ પરિવર્તન કરે છે, તેનો જોરદાર વિરોધ કરતા સમાચારો છાપાઓમાં આવેલ છે. તેમાંના હાલમાં આવેલ સમાચારો અહીં નીચે જણાવેલ છે. 1) Date 17-Nov-2012, Gujarat Samachar, Ahmedabad Edition, Page 11 2) Date 17-Nov-2012, Kutch Mitra, Bhuj Edition, Page 15 3) Date 14-Nov-2012, Gujarat Samachar, Rajkot Edition, Page 11 4) Date 14-Nov-2012, Sandesh, Rajkot Edition, Page 2 Full Download: https://archive.org/details/Series53-protestOfSatpanthByBrahmansAndSadhuSamaj Real Patidar
14-Nov-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || સર્વેને નુતન વર્ષાભિનંદન…. Wish you a prosperous and happy new year… સનાતન હિંદુ ધર્મમાં એકજ આદિ શંકરાચાર્ય થઇ ગયા અને તમના દ્વારા ભારત દેશનાં ચારે દિશામાં એક એક વેદ મૂકીને ચાર પીઠો ને સ્થાપી. સનાતન ધર્મમાં સર્વોચ્ચ ગણાતા એવા એવા ચાર પીઠોનાં ચાર શંકરાચાર્યો છે… (બાકી બધા શંકરાચાર્યો બનીબેઠેલા ખોટા છે અથવા પેટા શંકરાચાર્યો છે – મુખ્ય તો કેવલ ચાર જ છે), જે નીચે પ્રમાણે છે… There was only one Adi Shankaracharya in Sanatan Hindu religion. By placing a Veda at each peeth, Shri Adi Shankaracharya had established 4 peeths in the four corners of India. The four peeths are managed the respective Shankaracharyas who are considered as top most religious authority amongst Sanatan Hindu religion. ૧) ઉત્તરમાં – જ્યોતિ પીઠ – બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ / North – Jyoti Peeth – Badrinath, Himachal Pradesh ૨) દક્ષીણમાં – શારદા પીઠ – […]
02-Nov-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત વકફ બોર્ડ એ ગુજરાત રાજ્યનો એક વિભાગ છે, જે મુસ્લિમોની જાહેર મિલકત (Public Property) નું વહીવટ કરે છે. ગુજરાત રાજ્યનાં કાયદા વિભાગની અંદર આ વકફ બોર્ડ આવે છે. (ધી વકફ અધિનિયમ ૧૯૯૫ અંતર્ગત – નોટીફીકેશન તારીખ ૩૦-૧૧-૧૯૯૬ ) Gujarat government’s Legal Department has constituted the Gujarat State Wakf Board, vide the notification dated 30/11/96 under The Wakf Act 1995, for administration of properties belonging to Muslims and held in any public trust. આવા સરકારી વિભાગે અમદાબાદનાં કલેકટરને તા. ૩૦-૧૦-૨૦૧૨નાં એક પત્ર લખ્યો છે, જેમાં તેઓએ પીરાણા સ્થિત ઈમામ શાહ બાવાની દરગાહની મિલકત મુસલમાનોની છે, તેવું સ્પષ્ટ કહેલ છે. અને પીરાણામાં આગામી તા. ૧૭ થી ૧૯-૧૧-૨૦૧૨ દરમ્યાન યોજાનાર ધર્મ પ્રસાર સમ્મેલનનાં કારણે ઈમામ શાહ બાવાની દરગાહ પાસે થતી સુલેહ અને શાંતિ નો ભંગ અટકાવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અરજ કરેલ છે. This Wakf […]
26-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Shri Golwalkar Guruji popularly known as Shree Guruji, who was a Seer, Thinker and Organiser of RSS (Rashtriya Swayamsevak Sangh) had done extensive study of religious literature of Muslims and explicitly on Dasavatar followed many Muslims in India. શ્રી ગોલવલકર ગુરુજી જેનું લોકપ્રિય નામ છે શ્રી ગુરુજી, જેવો એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૃષ્ટા, વિચારક અને આયોજક હતા, તેવોએ મુસલમાનોના શાસ્ત્રો પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ હોત અને ખાસ કરીને મુસલમાનો દ્વારા માનવામાં આવનાર “દશાવતાર” શાસ્ત્ર શામેલ છે. He had noted that many Muslims follow a religious book called Dasavatar. Their Dasavatar (“Muslim Dasavatar”) differs from the “Hindu Dasavatar” because of the 10th avatar of Lord Vishnu. In Muslim Dasavatar, 10th avatar of Lord Vishnu is “Hazrat Ali Talib”. તેમણે નોંધ લીધી કે ઘણા મુસલમાનો “દશાવતાર” (“મુસલમાન દશાવતાર”) નામનું ધાર્મિક પુસ્તકને માને છે. મુસલમાનોનું દશાવતાર પુસ્તક “હિંદુ દશાવતાર” પુસ્તકથી અલગ છે. […]