Update: 13-Jan-2017 – Changed links to archive.org 18-Aug-2010 Hello/નમસ્તે થોડા દિવસ પહેલા મારા હાથે, ઈ.સ. ૧૯૧૧ માં તે વખતના ભારત દેશની વસ્તી ગણતરીના રિપોર્ટનો ભાગ ૧૬ – બરોડા રાજ્ય (અંગ્રેજોના શાશન અંતર્ગત) ના જન ગણના (વસ્તી ગણતરી / Census) અધિકારી, ગોવિંદ દેસાઈ BA, LLB, દ્વારા બહાર પડેલો રિપોર્ટ આવ્યો. Some days back, I found a Government Report called Census of India 1911, Volume XVI, Baroda, published Govind Desai, BA LLB, Superintendent of Census Operation, Baroda State. હાલના ગુજરાત રાજ્ય માં, તે સમયની પરીસ્તીથીની ઝલક, એ રિપોર્ટમાં જોવા મળે છે. This report gives insights about the then situation prevailing in the present Gujarat. તે રિપોર્ટમાં પીરાણા, મુમના અને ઈમામ શાહના બારમાં ટૂંકમાં પણ સચોટ માહિતી આપેલ છે, જે હું આ ઈ-મેલ સાથે જોડું છું. The report contains brief and precise information about Pirana, Mumna and Pir. The relevant pages have been attached this email. નોંધ પત્ર માહિતીઓ આ પ્રમાણે છે: […]
kutch
18-Aug-2010 From: એક વ્યક્તિ [email protected] Date: 2010/8/18 Subject: [RP Group] EV-04 : આનંદના સમાચાર – હવે અમદાવાદ ઝોન પણ રંગાયો સનાતની ના રંગમાં !!! To: [email protected] નમસ્તે મિત્રો, હવે આનંદના સમાચાર સાંભળો… તા.૧૨-૦૮-૨૦૧૦ ના રોજ આપણી સમાજમાં મહત્વનું સ્થાન ધરાવતા અમદાવાદ ઝોનને આખરે દક્ષિણ ભારત, મુંબઇ તથા દેશના અન્ય ભાગની જેમ પરિવર્તન સ્વીકારી સનાતની રંગમાં રંગવામાં આવ્યો. આ અમદાવાદ ઝોનના ઉચ્ચ હોદ્દેદારો દ્વારાજ સમાજના નિયમોના તિરસ્કાર અને સામાન્ય સભ્યોની લાગણીઓની ઊપેક્ષા ઘણાં લાંબા સમયથી કરવામાં આવતી હતી અને દોહરી નીતિ અપનાવવામાં આવતી હતી. આ હોદ્દેદારો કે જે સમાજના એક મહત્વના ઝોનના પ્રમુખપદે રહીને “મવાળ” તરીકેની જ કામગીરી કરતા હતા અને તેથી જ સમાજના સામાન્ય સભ્યો અને અન્ય હોદ્દેદારો તરફથી ખુબ વિરોધ કરવામાં આવતા આખરે ખાસ બોલાવવામાં આવેલી કારોબારી મીટીંગમાં તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી… – રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવેલ હોદ્દેદારો ના નામ આ મુજબ છે- ૧. પ્રમુખ – દામુભાઇ ગોગારી – નરોડા ( સમાજને લપડાક સમાન કાર્ય કરનાર […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 17-Aug-2010 જ્ઞાતિ રીત રિવાજ ના કલમ ૧૮ નું પાલન કરવું એટલે શું? Clause 18 of Gnati Reet Rivaj – Interpretation of ગેર સમજણ: શું લગ્ન, અગ્નિની સાક્ષીએ “ચોરી” ની વિધિથી કરવા અને માણસ મરી જાય એટલે “બાળવું” (અગ્નિ સંસ્કાર) એટલે કલમ ૧૮ નું પાલન કહેવાય?Mis-understanding: Whether performing marriage ceremony as per Hindu ritual in witness of holy fire and performing funeral of dead bodies (as against burial) means the clause 18 of Gnati Reet Rivaj is complied ? સમાજમાં ઘણા લોકોને આ વાતે ભૂલ કરી રહ્યા છે. ફક્ત લગ્ન અને મરણનો પ્રશ્ન નથી. મુખ્ય પ્રશ્ન છે બાહ્ય આચરણનો. આ પ્રશ્ન છે આંતરિક નિષ્ઠા નો.Many people in our Samaj mis-understand this to be true. The question is not merely about how the marriage and death ceremonies are conducted. The main question is about “outwardly and perceived conduct of a person.” The question is of eternal faith. મહત્વના […]
12-Aug-2010 Hello/નમસ્તે, I am the first person to use this Pen Name (Real Patidar) to enlighten the people of our samaj, which turned into a people’s movement. I call it Real Patidar movement. However some people, who were unhappy my success, soon created fake ids similar sounding name, the sole intention to cause harm to this movement. તમને જ્ઞાત છે કે “Real Patidar” ના ઉપનામ વાપરીને આપણા સમાજ ને જાગરુક કરવાનું ભગીરથ કામ કરવા વાળો પહેલો વ્યક્તિ હું છું. ધીરે ધીરે લોકો જોડતા ગયા અને એક લોક અંદોલન નો સ્વરૂપ લઈ લીધું. હું આ અંદોલન ને “Real Patidar અંદોલન” કહું છું. પણ અમુક લોકો આ વાત થી ખુશ ન હતા અને આપણા અંદોલન ને નુકસાન પોહ્ચાડવાના હેતુ થી હમ નામે જેવી ભ્રામક id ઓ વાપરવા લાગ્યા. I would like to re-remind all of you that certain fake id the “Real Patidar” name is being used to […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-Aug-2010 Dear All / જ્ઞાતિ જનો, આ ઈ-મેલ સાથે પરમ પૂજ્ય સંત શ્રી વાલદાસ મહારાજનું તા.૦૨-૦૭-૧૯૮૯ નું નિવેદન જોડેલું છે. With this email, I have attached a Statement dated 02-Jul-1989, issued His Holiness Shri Valdas Maharaj. પીરાણાની મુલાકાત લીધા બાદ તેમના નિવેદન માં વાલદાસ મહારાજશ્રી એ ચોખું જણાવેલ છે કે સતપંથ ધર્મ એક ઇસ્લામી ધર્મ છે અને તેને સનાતન કે વૈદિક હિંદુ ધર્મની સાથે કશું પણ લાગતું વળગતું નથી. After having visited and inspected Pirana, Shri Valdas Maharaj has clearly mentioned in his statement that Satpanth is an Islamic religion and it has nothing to do Sanatan or Vedic Hindu religion. વધુમાં એ નિવેદન વાંચશો તો તમે જાણશો કે કેવી રીતે વાલદાસ મહારાજને ફોસલાવીને પીરાણા લઈ જવામાં આવ્યા હતા. તેવીજ રીતે કરસન કાકા સાથે તેમના ચોરી છુપીથી ફોટા પડીને દુષ પ્રચાર કર્યો હતો. (તાકિયાના પ્રયોગનો વધુ એક નમૂનો) If you read further, you would […]