kutch

151 posts

OE 17 – Kalariya Parivar’s Recent Decisions / કાલરીય પરિવાર ના હાલમાંજ લેવાયેલા નિર્ણયો

29-Aug-2010 Hello/ભાઈઓ, સંપૂર્ણ કાલરીયા પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે જે ભાઈઓ સતપંથ ધર્મ પાળતા હોય, તેવોને તેમના પરિવારમાથી બાકાત કરવામાં આવ્યા છે. Whole Kalariay Parivar has decided, in a recent meeting, that any person following Satpanth religion will not be co-operated in the parivar and be a member of the parivar, henceforth. તેનો બીજો અર્થ એ પણ થાય છે કે હવે પછી કાલરીયા પરિવાર સતપંથી ભાઈઓ સાથે કોઈ પણ વ્યવહાર કરશે નહીં. In other words, going forward, Kalariya Parivar will not have any relations Satpanthis. કાલરીયા પરિવાર ને આપણ સહુ વતી થી ઘણા ઘણા આભાર સહીત અભિનંદન પાઠવું છું. On behalf of all of us, I congratulate and thank Kalariaya Parivar for taking this decision. Read / વાંચો… (Update 2017-01-14: https://archive.org/details/OE017) Real Patidar (ઉપર જણાવેલ માહિતી આધારભૂત સુત્રો થી મળેલ છે.) ——————————————— UPDATE / સુધારો: 30-Aug-2010 સંપૂર્ણ કાલરીયા પરિવારે સુદ્ધીકરણ કરાવ્યું છે અને હવે પછી કાલરીયા પરિવારમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નથી રહ્યા. સર્વે ભાઈઓએ […]

GE 5 – Nakrani Parivar -Boycotts Satpanthis / નાકરાણી પરિવારએ સતપંથીઓનો બહિષ્કાર કર્યો

30-Aug-2010 ———- Forwarded message ———- From: Prakash Patel, [email protected] Date: 2010/8/30 Subject: [RP Group] નાકરાણી પરિવાર – સનાતની ભાઈઓં માટે યસ કલગીમાં એક પીછાનો ઓર વધારો. To: [email protected] આધારભૂત સાધનો દવારા જાણવા મળેલ છે કે અષાઢી બીજના દિવસે નાકરાણી પરિવારનું દાદાના થડાપર જમણવાર રાખેલ પરંતુ સતપથીઓં પણ જમણમાં સાથે હોવાથી રાસન આવી ગયેલ હોવા છતા જમણવારનો પ્રોગ્રામ કેન્સલ કરીને આવેલ રાસન દુકાને પાછુ મોકલાવેલ અને ફક્ત સનાતની નાકરાણી પરિવારે ભેગા થઈને એવું નક્કી કરેલ કે આવતી સાલે જમણવાર રાખવો અને ફક્ત સનાતનીઓંનો જ જમણવાર રાખવો એવું નક્કી કરીને આ સાલે જમણવાર મુલતવી રાખેલ છે અને નાકરાણી પરિવારે સતપથીઓંનો સમ્પૂર્ણ બહિષ્કાર કરેલ છે. નાકરાણી પરિવારે જે પગલું લીધેલ તે સર્વે પરિવારો આવા નીડરતા ભર્યા પગલા લે એવી ઉમેદ સાથે નાકરાણી પરિવારને રીઅલ પાટીદાર ગ્રુપ તરફથી લાખ લાખ અભિનદન. Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/vh1bak73pr https://archive.org/details/rpge005

OE 16 – Angiya Nana Village -Updates from / અંગિયા-નાના ગામ ના તાજા ખબર

28-Aug-2010 ગઈ કાલ, તા. ૨૭-૦૮-૨૦૧૦, રાતની ગામ ની મિટિંગ પૂરી થઈ તેની અંદર સતપંથીઓ જોડે બધાજ સંબંધો કાપી નાખવામાં આવ્યા. વિસ્તૃતમાં: અંગિયા-નાના ગામ ની બધીજ સમાજો ગઈ કાલે ભેગી થઈ હતી. લગભગ ૪૦૦ જણા આ મિટિંગ માં હાજર હતા. તેમાં કારોબારી મેમ્બર સહીત આમંત્રિતો તેમજ કલકત્તા, મુંબઈ એમ બહાર ગામ એટલે થી આવેલા ભાઈયો હાજર હતા. તેમાં નીચે મુજબ ની મુખ્ય ચર્ચા થઈ… ૧) જેટલા ભી જોઇન્ટ પ્રોજેક્ટ હતા તે બધા બંધ કરવા. જેમકે બગીચો બનતો હતો, અપના ઘર ચાલતું હતું, સમાજ વાડી બનતી હતી, આ બધાજ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યા. ૨) સતપંથ સમાજ સાથે બેટી વ્યવહાર બંદ ૩) અમુક સતપંથી પરિવારોએ આગલા દિવસ એમ રજુ કર્યું કે અમે ૧૮ અને ૧૯ ના કલમ નું પાલન કરવા તૈયાર છીએ તો અમોને તમે ભાળાવો. તેવા પરિવાર ને કહેવામાં આવ્યું કે સતપંથ, પીરાણા, ઈમામ શાહ, નિષ્કલંકી, જગ્યા, વગેરે સાથે કોઈ પણ કોઈ પણ સંબંધ હોય, તો સનાતન સમાજ જોડે ભળી શકશે નહીં. […]

OE 15 – Whole Nava Vaas (Ravapar) village embraces Sanatan Dharm / આખા નવા-વાસ (રવાપર) ગામ ના લોકોએ સતપંથ ત્યાગીને સનાતન ધર્મ અપનાવ્યો

24-Aug-2010 લક્ષ્મીનારાયણ ભાગવાનની જય / Laxminarayan Bhagwanni Jay આધાર ભૂત સુત્રો થી મળેલી ખાસ ખબર: રવાપરની બાજુમાં આવેલા ગામ નવાવાસના બધાજ લોકોએ હંમેશના માટે સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. Latest News (from reliable sources): Whole Nava Vaas village, located near Ravapar, embraced Sanatan Dharm after renouncing their faith in Satpanth religion. View Online: Update 2014-01-14: https://archive.org/details/OE015 Real Patidar 27-Jul-2012 Note: It is later on learn’t that some people have not yet fully renounced Satpanth religion.   Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/fxvqxoj26g https://archive.org/details/OE015

OE 14 – Appreciation Letter -to Himmatbhai & Team - Ahmednagar District Samaj / અહમદનગર જીલ્લા સમાજ દ્વારા પત્ર દ્વારા હિમ્મતભાઈ અને તેમની ટીમ નું સન્માન

20-Aug-2010 નમસ્કાર/Hello, હિમ્મતભાઈ અને તેમની ટીમ, સનાતન ધર્મ જન જાગૃતિ અભિયાન નું ભગીરથ કાર્ય કરી રહેલા છે. હાલમાંજ થોડા દિવસ પહેલા અહમદનગર જીલ્લા ના કોપરગાવ શહેર માં એક સભા પૂર્ણ કરી હતી. Himmatbhai and his team are working relentlessly behind the Sanatan Dharm Jan Jagruti Abhiyan (Movement). Recently they had successfully concluded a similar meeting at Kopargaon City of Ahmednagar District. કોપરગાવ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તેમના આ કાર્ય ને ટેકા સ્વરૂપ તેમજ તેમના આભાર વ્યક્ત કરતો એક સન્માન પત્ર હિમ્મતભાઈ ઉદ્દેશીને ને મોકલવાવેલ છે. Kopargaon District Kachchh Kadva Patidar Samaj has issued a letter to Himmatbhai and his team in appreciation and support of their efforts. આ પત્ર ની નકલ આપણા ગ્રુપ ના એક મેમ્બરએ મને મોકલાવી છે, તે આ ઈ-મેલ સાથે જોડેલું છે. તમો એ પત્રને www.realpatidar.com પર ઓનલઈન વાંચી શકશો. The copy of said letter was sent to me one of the members in the group, which has been […]