14-Nov-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || સર્વેને નુતન વર્ષાભિનંદન…. Wish you a prosperous and happy new year… સનાતન હિંદુ ધર્મમાં એકજ આદિ શંકરાચાર્ય થઇ ગયા અને તમના દ્વારા ભારત દેશનાં ચારે દિશામાં એક એક વેદ મૂકીને ચાર પીઠો ને સ્થાપી. સનાતન ધર્મમાં સર્વોચ્ચ ગણાતા એવા એવા ચાર પીઠોનાં ચાર શંકરાચાર્યો છે… (બાકી બધા શંકરાચાર્યો બનીબેઠેલા ખોટા છે અથવા પેટા શંકરાચાર્યો છે – મુખ્ય તો કેવલ ચાર જ છે), જે નીચે પ્રમાણે છે… There was only one Adi Shankaracharya in Sanatan Hindu religion. By placing a Veda at each peeth, Shri Adi Shankaracharya had established 4 peeths in the four corners of India. The four peeths are managed the respective Shankaracharyas who are considered as top most religious authority amongst Sanatan Hindu religion. ૧) ઉત્તરમાં – જ્યોતિ પીઠ – બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ / North – Jyoti Peeth – Badrinath, Himachal Pradesh ૨) દક્ષીણમાં – શારદા પીઠ – […]
kachchh
23-Oct-2012 || જય લક્ષ્મીનારાયણ || તા. ૨૩.૧૦.૨૦૧૨ના પાટીદાર બંધુના તંત્રી શ્રી બ્રિજેશભાઈએ ઈમેલ (patidarbandhu@gmail.com) દ્વારા, રીયલ પાટીદાર ગુગલ ગ્રુપના (realpatidar@googlegroups.com) સભ્યો માટે, તેમના ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં છપાયેલ માંડવી હોસ્ટેલ કૌભાડના વિસ્તૃત સમાચારો મોકલેલ છે. જે અહીં નીચે મુજબ છે… https://archive.org/details/rpge018 Real Patidar
19-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || “તારીકે અવલિયા એ ગુજરાત” – “મિરાતે અહમદ” નામનું એક પુસ્તક છે, જેની પહેલી આવૃત્તિ વર્ષ ૧૯૨૩માં છપાયેલ છે. આ પુસ્તક મૂળ ફારસી ભાષામાં લખાયેલ પુસ્તકનું ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ છે. આ પુસ્તકનું અંગ્રેજી અનુવાદ પણ કરવામાં આવેલ છે, જે ખુબ લોક પ્રિય છે. In the year 1923, the first edition of the book called “Tarikhe Avliya e Gujarat Mirate Ahmadi” was published. The book was originally written in Persian language and this book is its Gujarati Translation. This book is also translated in English, which is very popular. ગુજરાતના ઈતિહાસ પર વિશ્વનીય જાણકારી આપતું આ પુસ્તક છે, જેણે દુનિયા ભરના સંશોધન કરો અને સરકાર માન્ય રાખે છે. આ પુસ્તકમાં પીરાણાના ઈમામશાહ, દસોન્દ અને કાકાની ભૂમિકા પર બહું સરસ માહિતી આપેલ છે. This book gives credible information about history of Gujarat. This book is highly regarded and followed respected researchers of […]
12-Sep-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે. એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે… વગેરે વગેરે… એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો: એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને […]
03-Jul-2012 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || વર્ષ ૨૦૧૧માં સતપંથ વિષય ઉપર જાણકારી આપતા ઘણાં બધા ઈમૈલો રીયલ પાટીદાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. લોકોએ એ ઈમૈલોને પસંદ કર્યા અને તેનું પ્રિન્ટ ઓઉટ કાઢીને પોતાની પાસે ફાઈલમાં પણ રાખવાના સમાચારો મળ્યા. During the year 2011, many emails on issue of Satpanth were sent Real Patidar. People liked such emails and reports of them taking print out and filing them are also heard. લોકોને એક સાથે એક જગ્યા વર્ષ ૨૦૧૧નાં ઈમૈલો મળે, જેથી તેમને સગવડ રહે, તે માટે વર્ષ ૨૦૧૧માં પ્રગટ થયેલ ઈમલોનું એક વ્યકાપ સંસ્કરણ પુસ્તક બનાવામાં આવ્યું. (A Comprehensive Edition book compiling all emails sent during the year 2011). For the benefit of people, all emails sent during the year 2011 are compiled in a book called. A “Comprehensive Edition” Book compiling all emails released during the year 2011. આ ઈમૈલ સાથે તે વ્યાપક સંસ્કરણ પુસ્તકને ડાઉનલોડ કરવામાટે […]