30-Aug-2010 || લક્ષ્મીનારાયણ ભગવાનની જય || ગામ કોટડા જડોદર માં ખુબ સંપ હતો અને ગામના બધાજ લોકો હળી ભળીને રહેતા હતા. લગભગ ૩૦ વર્ષ પહેલા ગામનું એક માત્ર ખાનું (જગ્યું) મટી ગયું હતું કારણ કે ગામમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નોતા બચ્યા. બધાજ કુટુંબો અને ભાઈઓએ સનાતન ધર્મ અંગીકાર કરી લીધો હતો. ખાના ની મિલકત અને ટ્રસ્ટ ને ચેરિટી કમીસનર ની ઓફીસમાં જઈ ને વિધિવત બરખાસ્ત કરી નાખવામ આવ્યું હતું. ગામ માં કોઈ દ્વેષ નોતો, લોકો શાંતિ અને સુખ થી રહેતા હતા. People of village Kotada Jadodar were leaving in peace. There was unity amongst the people of the village. About 30 years ago, the sole Khana (Jagyu) was extinguished/demolished because there were not Satpanthis left in the village. The whole village had embraced Sanatan Dharm. The property and trust of Khana was formally dissolved and the procedure Charity commissioner was also duly completed. People were happy and there was unity. પણ થોડા વર્ષ […]
history
29-Aug-2010 Hello/ભાઈઓ, સંપૂર્ણ કાલરીયા પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે જે ભાઈઓ સતપંથ ધર્મ પાળતા હોય, તેવોને તેમના પરિવારમાથી બાકાત કરવામાં આવ્યા છે. Whole Kalariay Parivar has decided, in a recent meeting, that any person following Satpanth religion will not be co-operated in the parivar and be a member of the parivar, henceforth. તેનો બીજો અર્થ એ પણ થાય છે કે હવે પછી કાલરીયા પરિવાર સતપંથી ભાઈઓ સાથે કોઈ પણ વ્યવહાર કરશે નહીં. In other words, going forward, Kalariya Parivar will not have any relations Satpanthis. કાલરીયા પરિવાર ને આપણ સહુ વતી થી ઘણા ઘણા આભાર સહીત અભિનંદન પાઠવું છું. On behalf of all of us, I congratulate and thank Kalariaya Parivar for taking this decision. Read / વાંચો… (Update 2017-01-14: https://archive.org/details/OE017) Real Patidar (ઉપર જણાવેલ માહિતી આધારભૂત સુત્રો થી મળેલ છે.) ——————————————— UPDATE / સુધારો: 30-Aug-2010 સંપૂર્ણ કાલરીયા પરિવારે સુદ્ધીકરણ કરાવ્યું છે અને હવે પછી કાલરીયા પરિવારમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નથી રહ્યા. સર્વે ભાઈઓએ […]
30-Aug-2010 ———- Forwarded message ———- From: Prakash Patel, prakashpatel1008@gmail.com Date: 2010/8/30 Subject: [RP Group] નાકરાણી પરિવાર – સનાતની ભાઈઓં માટે યસ કલગીમાં એક પીછાનો ઓર વધારો. To: realpatidar@googlegroups.com આધારભૂત સાધનો દવારા જાણવા મળેલ છે કે અષાઢી બીજના દિવસે નાકરાણી પરિવારનું દાદાના થડાપર જમણવાર રાખેલ પરંતુ સતપથીઓં પણ જમણમાં સાથે હોવાથી રાસન આવી ગયેલ હોવા છતા જમણવારનો પ્રોગ્રામ કેન્સલ કરીને આવેલ રાસન દુકાને પાછુ મોકલાવેલ અને ફક્ત સનાતની નાકરાણી પરિવારે ભેગા થઈને એવું નક્કી કરેલ કે આવતી સાલે જમણવાર રાખવો અને ફક્ત સનાતનીઓંનો જ જમણવાર રાખવો એવું નક્કી કરીને આ સાલે જમણવાર મુલતવી રાખેલ છે અને નાકરાણી પરિવારે સતપથીઓંનો સમ્પૂર્ણ બહિષ્કાર કરેલ છે. નાકરાણી પરિવારે જે પગલું લીધેલ તે સર્વે પરિવારો આવા નીડરતા ભર્યા પગલા લે એવી ઉમેદ સાથે નાકરાણી પરિવારને રીઅલ પાટીદાર ગ્રુપ તરફથી લાખ લાખ અભિનદન. Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/vh1bak73pr https://archive.org/details/rpge005
28-Aug-2010 ગઈ કાલ, તા. ૨૭-૦૮-૨૦૧૦, રાતની ગામ ની મિટિંગ પૂરી થઈ તેની અંદર સતપંથીઓ જોડે બધાજ સંબંધો કાપી નાખવામાં આવ્યા. વિસ્તૃતમાં: અંગિયા-નાના ગામ ની બધીજ સમાજો ગઈ કાલે ભેગી થઈ હતી. લગભગ ૪૦૦ જણા આ મિટિંગ માં હાજર હતા. તેમાં કારોબારી મેમ્બર સહીત આમંત્રિતો તેમજ કલકત્તા, મુંબઈ એમ બહાર ગામ એટલે થી આવેલા ભાઈયો હાજર હતા. તેમાં નીચે મુજબ ની મુખ્ય ચર્ચા થઈ… ૧) જેટલા ભી જોઇન્ટ પ્રોજેક્ટ હતા તે બધા બંધ કરવા. જેમકે બગીચો બનતો હતો, અપના ઘર ચાલતું હતું, સમાજ વાડી બનતી હતી, આ બધાજ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યા. ૨) સતપંથ સમાજ સાથે બેટી વ્યવહાર બંદ ૩) અમુક સતપંથી પરિવારોએ આગલા દિવસ એમ રજુ કર્યું કે અમે ૧૮ અને ૧૯ ના કલમ નું પાલન કરવા તૈયાર છીએ તો અમોને તમે ભાળાવો. તેવા પરિવાર ને કહેવામાં આવ્યું કે સતપંથ, પીરાણા, ઈમામ શાહ, નિષ્કલંકી, જગ્યા, વગેરે સાથે કોઈ પણ કોઈ પણ સંબંધ હોય, તો સનાતન સમાજ જોડે ભળી શકશે નહીં. […]
24-Aug-2010 લક્ષ્મીનારાયણ ભાગવાનની જય / Laxminarayan Bhagwanni Jay આધાર ભૂત સુત્રો થી મળેલી ખાસ ખબર: રવાપરની બાજુમાં આવેલા ગામ નવાવાસના બધાજ લોકોએ હંમેશના માટે સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. Latest News (from reliable sources): Whole Nava Vaas village, located near Ravapar, embraced Sanatan Dharm after renouncing their faith in Satpanth religion. View Online: Update 2014-01-14: https://archive.org/details/OE015 Real Patidar 27-Jul-2012 Note: It is later on learn’t that some people have not yet fully renounced Satpanth religion. Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/fxvqxoj26g https://archive.org/details/OE015