Other Emails

73 posts

Email that give general information relating to Samaj and its activities.

સમાજ અને તેમાં ચાલતી પ્રવૃત્તિ પર માહિતી આપતા ઈ-મેલો.

OE 32 – Formation of Satpanth Samaj in South India / દક્ષિણ ભારતમાં સતપંથ સમાજની સ્થાપના

26-Apr-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || વાત દક્ષિણ ભારતના સતપંથ સમાજની છે. Its about the Satpanth Samaj of South India. દક્ષિણ ભારતની આપણી સમાજે પોતાની ઓળખ સનાતની તરીકે જાહેર કરી. એની પહેલાં અને ત્યાર બાદ પણ, અમુક સતપંથીઓને આપણી સમાજના લોકોએ ખુબ સમજાવ્યા અને અને હિંદુ ધર્મની મુખ્ય ધરામાં ભળી જવાની ખુબ વિનવણીઓ કરી. છતાં અમુક સતપંથીઓ સમાજવાજ તૈયારજ ન હતા. કારણ કે એઓને પોતાની સતપંથી તરીકેની ઓળખ અને આચરણ ટકાવી રાખવાં હતાં. અને તેથીજ તેઓએ પોતાની નવી સમાજ તાજેતરમાં ઉભી કરેલ છે. તેવા આધારભૂત સુત્રો મારફત જાણવા મળેલ છે. We know that our South India samaj has clarified its identity to be as “Sanatani”. Since earlier and even there after, our samaj members have tried to convince some Satpanthis to join the main hindu fold. However, some Satpanthis were not ready to accept this, because they wanted maintain their Satpanthi identity and behaviour. Thus they have recently formed their new Satpanth samaj. I have […]

OE 31 – Yuva Sangh Reply dt. 30-Dec-2010 to Avichal Das Maharaj’s Letter / યુવા સંઘ નો તા.૩૦.૧૨.૨૦૧૦ નો જવાબ – અવિચલ દાસ મહારાજનાં પત્ર સામે

06-Mar-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || All of you must have read the unfortunate letter date 17-Dec-2010 Avichaldas Maharaj, in which he has tried to advice our central samaj, out checking the true facts. This letter seems to be written in unnecessary haste and is undoubtedly one of the biggest mistakes Avichaldas Maharaj. Sanatan Dharm Jagruti’s members had given a befitting reply, which you would already have read in the GE 13 email ( ). Update 2017-01-14: http://34.105.31.244/a/ge13 અવિચલદાસ મહારાજનો તા.૧૭.૧૨.૨૦૧૦ નો એ દુર્ભાગ્ય પત્ર, જેમાં પુરતી માહિતીના આભાવે અવિચલદાસ મહારાજે આપણી કેન્દ્રિય સમાજને, ભલામણ કરતો ઉતાવળીયો પત્ર, લખવાની મોટી ભૂલ કરી નાખી છે. આ પત્ર તમો સર્વેએ વાંચ્યો હશેજ. અને તે પત્રનો સનાતન ધર્મ જાગૃતિનાં સભ્યોએ કડક અને સચોટ જવાબ આપેલ છે, જે તમોએ GE 13 ( ) નો ઈમૈલમાં વાંચ્યો છે. Update 2017-01-14: http://34.105.31.244/a/ge13 Avichaldas’s letter is so basically wrong that our central samaj has not even thought deemed to […]

OE 30 – ABKKP Samaj -Letter dt 18-Jan-2011 -Taking Strict Action / અ.ભા.ક.ક.પા. સમાજ -પત્ર તા. ૧૮-૦૧-૨૦૧૧ -કડક પગલાં લેવાં ભલામણ

04-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || આપ સર્વેને જ્ઞાત છે કે આપણી સમાજે સતપંથ ધર્મ બાબતે પોતાની નીતિ તા. ૨૫ માર્ચ ૨૦૧૦ ના એક શ્વેત પત્ર દ્વારા સ્પષ્ટ કરેલ છે અને ત્યાર બાદ તા. ૦૧ જુલાઈ ૨૦૧૦ ના પત્ર દ્વારા સમાજના ઝોન અને પેટા સમાજો ને એ શ્વેત પત્રને અમલમાં મુકવાનો આદેશ બહાર પાડ્યો છે. એનાજ સંદર્ભમાં, કેન્દ્રીય સમાજે તા. ૧૮-૦૧-૨૦૧૧ ના પાછો એક આદેશ પત્ર બહાર પડ્યો છે, જેમાં સતપંથ સામે કડક પગલાં લેવાની ભલામણ કરવામાં આવેલ છે. આ પત્ર ઝોન અને પેટા સમાજો શિવાય અન્ય સનાતની ભાઈઓ સાથે જોડેલી અન્ય સંસ્થાઓ ને પણ મુકવામાં આવ્યો છે. આ પત્રનો નમુનો આ ઈમૈલ સાથે જોડેલી ફેઈલ માં વાંચી શકશો. સહું સનાતનીભાઈઓ ને નિવેદન છે કે આ પત્રમાં જણાવેલ પ્રનામે સનાતનીઓ ની હિતની રાક્ષ માટે જરૂર જનતા દરેક પગલાં લેવાં માટે વિનંતી કરું છું. કેન્દ્રીય સમાજ આપણી (એટલે કે ફક્ત સનાતાનીઓની) સાથેજ છે.   Real Patidar www.realpatidar.com Download / Print / View […]

OE 29 – Sabarkantha Samajs Bans Satpanth -Meeting dt. 30-Jan-2011 / સાબરકાંઠાના સમાજોએ સતપંથ પર પ્રતિબંધ મીક્યો -તા.૩૦.૦૧.૨૦૧૧

02-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || નીચે જણાવેલ અહેવાલ, એક પ્રખર સનાતનીભાઈ દ્વારા મોકલવામાં આવેલ છે. જણાવતા અત્યંત આનંદ થાય છે કે તા. ૩૦.૦૧.૨૦૧૧ ના પવિત્ર દિવસે સાબરકાંઠા ઉત્તર ઝોન અને દક્ષીણ ઝોન અને યુવા સંઘ સાબર ઝોન સાથે મળી ને “સમાજે પાટીદાર” નામે એક કાર્યક્રમ યોજેલ. આ કાર્યક્રમ માં ૬ થી ૭ હજાર સનાતની ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ માં હિંમત ભાઈની ટીમ સાથે પહેલી વાર કેન્દ્રીય સમાજ તેમજ યુવા સંઘના ટોચના હોદ્દેદારોએ ભાગ લીધો હતો . એટલુંજ નહીં સમસ્ત કડવા પાટીદારો ના સર્વેસવા વડીલ શ્રીમાન શ્રી કેશવલાલ શેઠ અને મણીભાઈ “મમી” પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકો સમક્ષ હિંમતભાઈ અને તેની ટીમના અભિયાનને પહેલી વખત જાહેર માં કેન્દ્રીય સમાજના ટોચ ના અધિકારીઓએ તેમના કાર્યની સરાહના કરી હતી. તેથી એવું ચોખું દેખાઈ આવે છે કે આ સનાતની જાગૃતિ અભિયાન ને હવે કોઈ સત્પંથી રોકી શકવા નું નથી. ઉપસ્થિત મહાનુભવોમાં નીચેના ભાઈઓ હાજર રહ્યા હતા અને વારાફરતી તેઓએ પોતાના મંતવ્યો આપ્યા […]

OE 28 -Kolhapur Samaj Bans Satpanth Religion / કોલ્હાપુર સમાજમાં સતપંથ ધર્મ પર પ્રતિબંધ

27-Jan-2011 FYI, નીચેનો ઈમૈલ વાંચો. Real Patidar www.realpatidar.com From: Kavita Patel kavitapatel909@gmail.com Date: 2011/1/27 Subject: કોલ્હાપુર ના સત્પનથી વડીલ શ્રી વીરજીભાઈ લાધાભાઇ ભાદાણી સત્પનથી ગઢ માં ગાબડું To: Maval Juval , Real Patidar , pradeepnathani@gmail.com સર્વે જ્ઞાતિજનોને જય લક્ષ્મીનારાયણ, સત્પનથી વડીલ શ્રી વીરજીભાઈ લાધાભાઇ ભાદાણી કોલ્હાપુર વાળા ના સત્પનથી ગઢ માં ગાબડું મવાળ સામે જુવાળ વાળા અભિયાન માં મને ફરી પાછું લખવાનું મન થાય છે. મને ઈમૈલ થી ખબર મળ્યા પ્રમાણે; ૧. સત્પંથના ખાં ગણાતા દેસલપારના શ્રી વીરજી લધા ભાદાણી ના ગામ કોલ્હાપુર મધ્યે તા. ૨૬.૦૧.૨૦૧૧ ના દિવસે શ્રી કોલ્હાપુર કચ્છ કડવા પાટીદાર સનાતન મિત્ર મંડળ હેઠળ એક ઐતિહાસિક સભા કોલ્હાપુર સમાજવાડીમાં જ બોલાવવા માં આવી હતી. ૨. આ સભામાં હાજર સભ્યોની સહી વાળું એક રજીસ્ટર રાખવા માં આવ્યું હતું. તેમાં સૌ સનાતાનીઓએ સહીઓ કરી હતી. એક વખત સહીઓ થઇ ગયા પછી એક બાંહેધરી પત્રની રજૂઆત થઇ હતી અને હાજર સભ્યોને પૂછવા માં આવ્યું હતું કે જેને આ રજીસ્ટરમાં સહી કરી […]