Group Emails

18 posts

Important and relevant emails sent other group members on [email protected].

માહિતી આપતા ઈ-મેલ, જે [email protected] ગ્રુપ ના અન્ય સભ્યો દ્વારા મોકલવામાં આવ્યા હોય.

GE 8 – Satpanth -(Non) Hindu Religion -False (so called) certificate obtained / સતપંથ – (ગેર) હિંદુ ધર્મ – ખોટા (કહેવાતા) સર્ટીફીકેટ લીધા છે.

18-Sep-2010 Real Patidar [email protected] Wed, Sep 15, 2010 at 9:52 PM To: realpatidar [email protected] હવે સમજાયું કે નિતેશભાઈ સતપંથને હિંદુ ધર્મ કેવી રીતે કહી શકે છે. મુસલમાનોને ખુશ કરવા શંકરાચાર્ય એ ઇસ્લામને વેદ આધારિત ધર્મ કીધો, તેવીજ રીતે જે સાધુ સંતોનું સંમેલન પીરાણા યોજાયું હશે, તેમાં પણ સતપંથીઓ ને ખુશ કરવા (કઈક લેવણ દેવણ પણ કરવી પડે ને) ખોટા સર્ટીફિકેટ આપ્યો છે. આવા ખોટા સર્ટીફિકેટ ની કીમત કેટલી તે સમજી લેજો. શંકરાચાર્યની વાત સાંભળીને કટ્ટર મુસલમાનો ક્યાંય નથી બોલતા કે ઇસ્લામ હિંદુ ધર્મનો ફાટો છે, તો સતપંથ ધર્મ વાળા શા માટે કહેતા ફરે છે. પીરાણામાં ગોઠવેલ સાધુ સંતોની સમ્મેલન અને તેમના ખોટા સર્ટીફિકેટનો કેટલો મહત્વ છે એ તો નિતેશભાઈ એજ સાબિત કરી આપ્યું. એટલે સીધી વાત કરીએ તો સતપંથ વાળા ગમે તેમના સર્ટીફિકેટ લઈ આવે, તોય એ હિંદુ ધર્મ નહિ બની શકે. આ વાત ની ચોખવટ માટે ફરીથી ધન્યવાદ નિતેશભાઈને. Real Patidar ——————————————————————————– 17-Sep-2010 શંકરાચાર્યજીનો વિડિઓ જે નિતેશભાઈએ મોકલ્યો છે […]

GE 7 – Netra Samaj Resolutions / નેત્રા સમાજના ઠરાવો

18-Sep-2010 From: Mehul Patel, [email protected] Date: Sat, Sep 18, 2010 at 7:43 PM Subject: Nava Samachar To: [email protected] Dear Real Patidar Bhaio, Sambhlo ek nava khushi na samachar, have netra gam pan rangai gayu che SANATAN na rang ma, netra samaj ae nava tharavo karya che jenu badha gam na sabhyo ae palan karvanu rehse. me aa email sathe SHREE NETRA PATIDAR SANATAN SAMAJ na tharavo ni nakal attach kari che. Sanatan Dharm ni jay Jay Laxminarayan Jay Ma Umiya Attachments: Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/2uiz0yvzj1 https://archive.org/details/rpge007

GE 6 – Information on Satpanth.org is wrong and List of Pirana Kakas / સતપંથ વેબ સાઈટ પર ખોટી માહિતી છે અને પીરાણાના કાકાઓની યાદી

30-Aug-2010 ———- Forwarded message ———- From: Prakash Patel, [email protected] Date: 2010/8/29 Subject: Re: [RP Group] Fwd: OE 15 – Whole Nava Vaas (Ravapar) village embraces Sanatan Dharm / આખા નવા-વાસ (રવાપર) ગામ ના લોકોએ સતપંથ ત્યાગીને સનાતન ધર્મ અપનાવ્યો To: [email protected] નિતેશભાઈ રામ રામ જયારે નવી સમાજની સ્થાપના કરી ત્યારે પણ પીરાણામાં એક સમાજ ચાલતીજ હતી પરંતુ એ સમાજમાં રહેવાથી સમસ્ત કડવાપાટીદારની ઓળખ મુમના તરીકે થવા લાગી એટલેજ સદંતર પીરાણા છોડીને આજની આ સમાજની સ્થાપના કરવામાં આવી હવે તમે અમને ચેલેન્જ કરો છો કે સતપથીઓંથી અલગ થઈને સમાજ રચી બતાઓ તો મને તમને પૂછવાનું મન થાય છે કે જે પચાસ વરસ પહેલા આ સમાજની સ્થાપના કરી તે શુંતમારા કહેવાતા પીર ઈમામુદીને(આજના ઈમામાંમ્સાહ મહારાજ)સ્થાપના કરી છે? આ સમાજનો પચાચ વરસથી ના ગાદીપતિ વહીવટ ચલાવેછે ?આ તમારી ચેલેન્જ નો જવાબ છે. રહી બીજી વાત તો મેં મુમના કીધાતા.હવે તમોજ તમને મુસલમાન સાબિત કરવાનું કહોછો પરંતુ તમોને મુસલમાનો એની જમાતમાં ભેળવસે નહિ.કારણકે સતપઓંની કોઈ પણ […]

GE 5 – Nakrani Parivar -Boycotts Satpanthis / નાકરાણી પરિવારએ સતપંથીઓનો બહિષ્કાર કર્યો

30-Aug-2010 ———- Forwarded message ———- From: Prakash Patel, [email protected] Date: 2010/8/30 Subject: [RP Group] નાકરાણી પરિવાર – સનાતની ભાઈઓં માટે યસ કલગીમાં એક પીછાનો ઓર વધારો. To: [email protected] આધારભૂત સાધનો દવારા જાણવા મળેલ છે કે અષાઢી બીજના દિવસે નાકરાણી પરિવારનું દાદાના થડાપર જમણવાર રાખેલ પરંતુ સતપથીઓં પણ જમણમાં સાથે હોવાથી રાસન આવી ગયેલ હોવા છતા જમણવારનો પ્રોગ્રામ કેન્સલ કરીને આવેલ રાસન દુકાને પાછુ મોકલાવેલ અને ફક્ત સનાતની નાકરાણી પરિવારે ભેગા થઈને એવું નક્કી કરેલ કે આવતી સાલે જમણવાર રાખવો અને ફક્ત સનાતનીઓંનો જ જમણવાર રાખવો એવું નક્કી કરીને આ સાલે જમણવાર મુલતવી રાખેલ છે અને નાકરાણી પરિવારે સતપથીઓંનો સમ્પૂર્ણ બહિષ્કાર કરેલ છે. નાકરાણી પરિવારે જે પગલું લીધેલ તે સર્વે પરિવારો આવા નીડરતા ભર્યા પગલા લે એવી ઉમેદ સાથે નાકરાણી પરિવારને રીઅલ પાટીદાર ગ્રુપ તરફથી લાખ લાખ અભિનદન. Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/vh1bak73pr https://archive.org/details/rpge005

GE 4 – Ahmedabad -Action against Pro-Satpanthis / હવે અમદાવાદ ઝોન પણ રંગાયો સનાતનીના રંગમાં

18-Aug-2010 From: એક વ્યક્તિ [email protected] Date: 2010/8/18 Subject: [RP Group] EV-04 : આનંદના સમાચાર – હવે અમદાવાદ ઝોન પણ રંગાયો સનાતની ના રંગમાં !!! To: [email protected] નમસ્તે મિત્રો, હવે આનંદના સમાચાર સાંભળો… તા.૧૨-૦૮-૨૦૧૦ ના રોજ આપણી સમાજમાં મહત્વનું સ્થાન ધરાવતા અમદાવાદ ઝોનને આખરે દક્ષિણ ભારત, મુંબઇ તથા દેશના અન્ય ભાગની જેમ પરિવર્તન સ્વીકારી સનાતની રંગમાં રંગવામાં આવ્યો. આ અમદાવાદ ઝોનના ઉચ્ચ હોદ્દેદારો દ્વારાજ સમાજના નિયમોના તિરસ્કાર અને સામાન્ય સભ્યોની લાગણીઓની ઊપેક્ષા ઘણાં લાંબા સમયથી કરવામાં આવતી હતી અને દોહરી નીતિ અપનાવવામાં આવતી હતી. આ હોદ્દેદારો કે જે સમાજના એક મહત્વના ઝોનના પ્રમુખપદે રહીને “મવાળ” તરીકેની જ કામગીરી કરતા હતા અને તેથી જ સમાજના સામાન્ય સભ્યો અને અન્ય હોદ્દેદારો તરફથી ખુબ વિરોધ કરવામાં આવતા આખરે ખાસ બોલાવવામાં આવેલી કારોબારી મીટીંગમાં તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી… – રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવેલ હોદ્દેદારો ના નામ આ મુજબ છે- ૧. પ્રમુખ – દામુભાઇ ગોગારી – નરોડા ( સમાજને લપડાક સમાન કાર્ય કરનાર […]