Series 35 – Constitution of Imam Shah Bawa Roza Sansthan Committee Trust / ઈમામશાહ બાવા રોજા સંસ્થાન કમીટી ટ્રસ્ટનું બંધારણ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 04-Jun-2011 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || સતપંથ કહો, પીરાણા સતપંથ કહો, કે પછી તેને ઈમામશાહી કહો. તે ધર્મનું મુખ્ય મથક, અમદાવાદની બાજુમાં આવેલું પીરાણામાં નામનું એક નાનું ગામમાં છે. ત્યાં મુખ્ય રીતે ઈમામશાહનો રોજો (દરગાહ) છે. Call it Satpanth, Pirana Satpanth or one may call it Imamshahi. The central point of that religion is located in a village, near Ahmedabad, called Pirana. The main place is the tomb of Imamshah. આ સંસ્થાનું નામ છે, “ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમીટી ટ્રસ્ટ”. અને ચેરીટી કામીસ્નાર પાસે તેનું નોંધણી ક્રમાંક છે ઈ-૭૩૮. The name of the institution is “The Imamshah Bawa Roza Sansthan Committe Trust” and it is registered Public Charity Commissioner’s office  registration no. E-738. સતપંથીઓ માટે આ સંસ્થાન તેમની માતૃ સંસ્થા છે. This institution is mother institution for Satpanthis. એક બીજાપર કોર્ટ કેસો કરવાનો સત્પંથમાં જે સિલસિલા ચાલતો આવ્યો છે, તે પ્રમાણે વર્ષ […]

MSJ 5 -Shashikantbhai -Bhuj / શશીકાંતભાઈ -ભુજ

25-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || આપણા ભેગા સનાતની તરીકે ઓળખાવતા ભુજવાળા શશીકાંતભાઈની અસલિયત એક માવળ તરીકે લોકો સામે આવી ગઈ છે. Shri Shashikantbhai of Bhuj, who till now was identifying himself as Sanatani, has got his true identiy exposed as a Maval. તા. ૨૩-૦૫-૨૦૧૧ ના દિવ્ય ભાસ્કર છાપામાં ૧૩માં પાને સતપંથ વાળાઓની જાહેર ખબર છે જેમાં શશીકાંત ભાઈનું નામ છે. આ ઈમૈલ એ છાપાનું પાનું જોડેલું છે, જેમાં તમે સતપંથવાળાઓની જાહેર ખબર જોઈ શકો છો. Page 13 of Divya Bhaskar news paper dated 23-May-2011 contains advertisement Satpanthis in which Shashikantbhai’s name is appearing. I have attached the page 13 this email for your ready reference. એક સનાતની દ્વારા સતપંથીના (એટેલ ગેર હિંદુઓના) કાર્યક્રમમાં ભાગ લેવો કે તેમના કાર્યક્રમને ખુલ્લે આમ સમર્થન કરવું એ એક મવાળની નિશાની હોય છે અને આવા આચરણને હિંદુઓના આચરણ ન કહી શકાય. શશીકાંતભાઈએ આપણ સમજના નિયમ (આચરણ હિંદુઓના હોવા જોઈએ) […]

GE 16 – Arya Samaj does not recognise Satpanth as Hindu sect / આર્ય સમાજ, સતપંથને હિંદુ ધર્મ તરીકે નથી માનતું

25-May-2011 From: Mahesh sethia [email protected] Date: 2011/5/25 Subject: સત્પનથી ભાઈઓ નાં હવાતિયાં To: [email protected], [email protected], [email protected], [email protected], [email protected], [email protected], [email protected], Pradeep Nathani [email protected], Real Patidar [email protected] સત્પનથી ભાઈઓ નાં હવાતિયાં ૧. ખબર આવ્યા છે કે ૫૦  જેટલા સત્પનથી ભાઈઓ આર્યસમાજ પાસે પોતે હિંદુ છે તે પુરવાર કરવા માટે સર્ટીફીકેટ લેવા ગયા હતા. તેઓ આર્ય સમાજના આચાર્ય જ્ઞાનેશ્વરજી ને મળ્યા હતા. પ્રખર આર્ય સમાજી જ્ઞાનેશ્વરજી મહારાજે આ ૫૦ સત્પન્થીઓની ઉલટ તપાસ લીધી અને એવા એવા પ્રશ્નો પૂછ્યા કે આ સત્પન્થીઓ પોતાનું મોઢું છુપાવવા ત્યાં થી ઉભી પૂછડીએ ભાગ્યા. ૨. બીજા દિવસે ફરી પાછા ૧૫ જેટલા યુવાન ખાંટી ખાનાઈઓ – સત્પન્થીભાઈઓ આચાર્ય જ્ઞાનેશ્વરજી મહારાજ પાસે ગયા પણ તેમનું કંઈ ચાલ્યું નહિ. આ ખાનાઈઓ હવે પોતે હિંદુ છે તે પુરવાર કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ૩. જુવો તો ખરા કેવાં હવાતિયાં મારવા માંડ્યા છે આ સત્પનથી ભાઈઓ. બાવા ઈમામાંશાહ અને કબરની પૂજાને મુકવી નથી અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ જે સનાતની […]

OE 36 – Nagviri Village -30 families embrace Sanatan religion / નાગવીરી ગામ – ૩૦ પરિવારે સનાતન ધર્મનો અંગીકાર કર્યો

23-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminaryan || હાલમાં સંપન્ન થયેલ લક્ષ્મીનારાયણ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન મંચ ઉપરથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે રવાપરની બાજુમાં આવેલું નાગવીરી ગામમાં ૩૦ પરિવારે સતપંથને ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. સતપંથીઓનું એક ગઢ ગણાતું આ ગામમાં હવે ફક્ત પાંચજ ઘર સતપંથમાં રહ્યા છે. In the recently concluded Bhagwan Laxminarayan Temple’s opening ceremony function, an announcement was made from the stage, that 30 families of Nagviri village have embraced Sanatan religion, leaving Satpanth for ever. Nagviri, one of the strong hold villages of Satpanth, has only 5 families left Satpanth. નાગવીરી ગામના ૩૦ સતપંથી પરિવારોએ સામે ચાલીને સનાતની ભાઈઓનો સંપર્ક કર્યો અને પોતાની સનાતન ધર્મ પાળવાની ઈચ્છા તેમના સામે રાખી, જે સનાતની ભાઈઓને ઉદારતા દાખવીને વધાવી લીધી. આ પરિવર્તન દિલથી થયું છે. કોઈએ જોર જબરદસ્તી નથી કરી. 30 families of Nagviri village came forward and expressed to their Sanatani brothers about their wish to embrance Sanatan religion. Sanatani brothers […]

Series 34 – Satya Prakash -A book on history of Pirana Satpanth / સત્ય પ્રકાશ – પીરાણા સતપંથના ઇતિહાસ પર એક પુસ્તક

This book has been updated: See https://realpatidar.com/satyaprakash for latest version. આ પુસ્તકની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે. નવી આવૃત્તિ માટે અહીં જુઓ https://realpatidar.com/satyaprakash Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || થોડા દિવસ પહેલાં પીરાણા સતપંથનું ઇતિહાસ બતાવતું એક પ્રસ્તુતિ (Presentation) સીરીસ ૩૩ (Series 33) વાળા ઈમૈલ દ્વારા મોકલાયું હતું. વધુ માહિતી માટે જુવો – www.realpatidar.com/series Some days ago, I have released a presentation on History of Pirana Satpanth, vide email no. Series 33. For more information visit www.realpatidar.com/series મને કહેતાં અતિ આનંદ થાય છે કે આ પ્રસ્તુતિને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. એટલો સારો પ્રતિસાદ મળ્યો કે લોકોએ આ પ્રસ્તુતિને આવરી લેતું એક પુસ્તકની માંગણી કરી, જેથી લોકો તેમના સહુલીયત પ્રમાણે, ઘર કે ગાડી એવી રીતે એકાંતમાં કે રાત્રે પોતાના હિસાબે તેવો જ્ઞાન મેળવી શકે. I gives me immense please to inform that the presentation received tremendous response. The response […]