OE 49 -Ekta Manch ni Pol / એકતા મંચની પોલ

26-Dec-2012||  જય લક્ષ્મીનારાયણ  ||    ||  સનાતન ધર્મની જય   || ભાઈઓ, કેન્દ્રિય સમાજને અને ખાસ કરીને સનાતની સમાજને તોડવાનું જે કાવતરું, એકતા મંચના નામે થયું હતું (https://realpatidar.com/a/oe47) અને તેને ભારતભરની સમસ્ત સમજોએ વખોડી કાઢ્યું હતું, તે કાવતરામાં શામેલ લોકોએ કેવા જુઠ્ઠાણા ચલાવ્યા હતા અને આપની સમાજના લોકોને ભરમાવાની કોશિશ કરેલ હતી, તેનું ચિત્ર ખોલે છે આ “એકતા મંચની પોલ” નામનો વિડિયો. આ વિડિયોને તમે અહીં જોઈ શકો છો. આ વિડિયોમાં એકતા મંચના હિમાયતી દરેક વકતાઓના જુઠ્ઠાણા પોઈન્ટ-ટુ-પોઈન્ટ કુલ્લા કરે છે. Video 1 of 2: https://realpatidar.com/yt-video/ektamanchpol1 Video 2 of 2: https://realpatidar.com/yt-video/ektamanchpol2 જરૂરત છે સમાજને તોડવા વાળા આવા મવાળોને ઓળખવાની અને તેમના દ્વારા થતાં પ્રયાસોની…

OE 48 -Open letter to Sadhus supporting Satpanth / સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી

(In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી… વિષય: અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદ બાબતે હાલમાં અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન  તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. તેમાં સાધુ સંતો દ્વારા સતપંથને ટેકો આપી રહ્યા છે. કોઈ પણ અન્ય ધર્મી લીકોને સનાતન હિંદુ ધર્મમાં ભેળવવા માટે થતા પ્રયત્નોને બિરદાવવા જોઈએ. સંત સમિતિ દ્વારા સતપંથને હિંદુ ધર્મમાં ભેળવવા માટે ઘણા વર્ષોથી પ્રયત્નો થઇ રહ્યા છે. આટ આટલા પ્રયત્નો પછી પણ જોઈતી સફાળા કેમ નથી મળી? કોઈ તેમનો ગેર ઉપયોગ તો નથી કરતોને? બે-બે દાયકાઓનો વિશાળ સમય અંતર પછી સતપંથી લોકોના વ્યવહારમાં કેટલો ફરક પડ્યો છે? ૧) સતપંથીઓ દ્વારા હિંદુઓને તોડવાના પ્રયત્નો:  આપ જાણતા હશો કે સતપંથના અનુયાયીઓનો મુખ્ય અને બહુજ મોટો વર્ગ કચ્છ કડવા પાટીદારનો (ક.ક.પા.) છે. આવા સાધુ સમ્મેલનના કારણે સમસ્ત ભારતના કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સતપંથી ભાઈઓ, તેમના ચોખ્ખા સનાતની ભાઈઓને હેરાન પરેશાન કરવાના કિસ્સાઓ […]

Series 53 -Protest Brahmans and Sadhu Samaj of Satpanth / બ્રાહ્મણ સમાજ અને સાધુ સમાજ દ્વારા સતપંથનો વિરોધ

17-Nov-2012 || Jay Laxminarayan ||   ||  જય લક્ષ્મીનારાયણ  || સતપંથીઓ દ્વારા પીરાણામાં આયોજિત સાધુ સમ્મેલનનો વિરોધ કરે છે અને સતપંથ ઇસ્લામ ધર્મનો ભાગ છે, અને તે લોકોનું ધર્મ પરિવર્તન કરે છે, તેનો જોરદાર વિરોધ કરતા સમાચારો છાપાઓમાં આવેલ છે. તેમાંના હાલમાં આવેલ સમાચારો અહીં નીચે જણાવેલ છે. 1) Date 17-Nov-2012, Gujarat Samachar, Ahmedabad Edition, Page 11 2) Date 17-Nov-2012, Kutch Mitra, Bhuj Edition, Page 15 3) Date 14-Nov-2012, Gujarat Samachar, Rajkot Edition, Page 11 4) Date 14-Nov-2012, Sandesh, Rajkot Edition, Page 2 Full Download: https://archive.org/details/Series53-protestOfSatpanthByBrahmansAndSadhuSamaj Real Patidar

Series 52 -Shankaracharyaji & Sadhu Samajs declare Satpanth as Muslim Religion / શંકરાચાર્યજી અને સાધુ સમાજ સતપંથને મુસ્લિમ ધર્મ તરીકે જાહેર કર્યો

14-Nov-2012 || Jay Laxminarayan ||   || જય લક્ષ્મીનારાયણ || સર્વેને નુતન વર્ષાભિનંદન…. Wish you a prosperous and happy new year… સનાતન હિંદુ ધર્મમાં એકજ આદિ શંકરાચાર્ય થઇ ગયા અને તમના દ્વારા ભારત દેશનાં ચારે દિશામાં એક એક વેદ મૂકીને ચાર પીઠો  ને સ્થાપી. સનાતન ધર્મમાં સર્વોચ્ચ ગણાતા એવા એવા ચાર પીઠોનાં ચાર શંકરાચાર્યો છે… (બાકી બધા શંકરાચાર્યો બનીબેઠેલા ખોટા છે અથવા પેટા શંકરાચાર્યો છે – મુખ્ય તો કેવલ ચાર જ છે), જે નીચે પ્રમાણે છે… There was only one Adi Shankaracharya in Sanatan Hindu religion. By placing a Veda at each peeth, Shri Adi Shankaracharya had established 4 peeths in the four corners of India. The four peeths are managed the respective Shankaracharyas who are considered as top most religious authority amongst Sanatan Hindu religion. ૧) ઉત્તરમાં – જ્યોતિ પીઠ – બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ / North – Jyoti Peeth – Badrinath, Himachal Pradesh ૨) દક્ષીણમાં – શારદા પીઠ – […]

Series 51 -Gujarat State Wakf Board’s letter dated 30-Oct-2012 to Collector / ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો કલેકટરને લખેલ પત્ર તા.૩૦-૧૦-૨૦૧૨

02-Nov-2012 ||  Jay Laxminarayan  ||    ||   જય લક્ષ્મીનારાયણ  || ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત વકફ બોર્ડ એ ગુજરાત રાજ્યનો એક વિભાગ છે, જે મુસ્લિમોની જાહેર મિલકત (Public Property) નું વહીવટ કરે છે. ગુજરાત રાજ્યનાં કાયદા વિભાગની અંદર આ વકફ બોર્ડ આવે છે. (ધી વકફ અધિનિયમ ૧૯૯૫ અંતર્ગત – નોટીફીકેશન તારીખ ૩૦-૧૧-૧૯૯૬ ) Gujarat government’s Legal Department has constituted the Gujarat State Wakf Board, vide the notification dated 30/11/96 under The Wakf Act 1995, for administration of properties belonging to Muslims and held in any public trust. આવા સરકારી વિભાગે અમદાબાદનાં કલેકટરને તા. ૩૦-૧૦-૨૦૧૨નાં એક પત્ર લખ્યો છે, જેમાં તેઓએ પીરાણા સ્થિત ઈમામ શાહ બાવાની દરગાહની મિલકત મુસલમાનોની છે, તેવું સ્પષ્ટ કહેલ છે. અને પીરાણામાં આગામી તા. ૧૭ થી ૧૯-૧૧-૨૦૧૨ દરમ્યાન યોજાનાર ધર્મ પ્રસાર સમ્મેલનનાં કારણે ઈમામ શાહ બાવાની દરગાહ પાસે થતી સુલેહ અને શાંતિ નો ભંગ અટકાવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અરજ કરેલ છે. This Wakf […]