25-Jul-2010 ———- Forwarded message ———- From: Laxminarayan Sanatan <sanatanhitchintak@gmail.com> Date: 25 Jul 2010 20:39 Subject: Fwd: Minutes book -06-06-1951 & 7.6.1951 એક સત્ય હકીકત – નરી વાસ્તવિકતા To: real-patidar@googlegroups.com કરછ કડવા પાટીદાર સનાતની ભાઈઓ અને બહેનો, આ સાથે મોકલાવેલ ફાઈલ એ બીજું કંઈ નથી. એ છે આપણી કેન્દ્રિય સમાજના સ્થાપક વડીલો દ્વારા બોલાવવા માં આવેલ અગત્ય ની મીટીંગો ની મીનીટ બુકનું એક અવતરણ. આપણી કેન્દ્રિય સમાજ એમજ નથી બની. તેની પાછળ રાત-દિવસ ઉજાગરા કરી, પોતાના લોહીનું પાણી કરી જ્ઞાતિને સતપંથના કાળા કલંકમાંથી બહાર કાઢવા આપણા ઉજાગર વડીલોએ કરેલ તનતોડ મહેનતનું મીઠું ફળ છે. શું આ મીઠા ફળને એમજ ફગાવી દેવું છે? કે પછી એનો સ્વાદ માણવો છે. આજે એ વાતનું દુખ થાય છે કે આ સમાજની સ્થાપનાના મૂળભૂત ઉદ્દેશો જ માર્યા જાય એવી વર્તણુંકથી આખી જ્ઞાતિ ડગાઈ ગઈ છે. આવું વર્તન બીજા કોઈ નહી પણ આ સમાજના વર્તમાન હોદ્દેદારો જ સમાજનું ઘોર ખોદવા માટે થઈને કરી રહ્યા છે ત્યારે બીજાને દોષ […]
satpanth
25-Jul-2010 Hello/ભાઈઓ, કેન્દ્રીય સમાજના એક અભિન્ન અંગ અને સમાજના યુવક શક્તિનું સંગઠન એટલે આપણું “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ” (યુવાસંઘ). યુવાસંઘ એ કેન્દ્રીય સમાજના આદેશ અને આપણા સમાજનો વ્યક્ત કરેલ સ્પષ્ટ મત અને અભિગમને ધ્યાનમાં રાખીને હાલમાં એક ઐતિહાસિક આદેશ બહાર પડ્યો છે. Inseparable part our central Samaj and the institution that represents the voice of the youth of our Samaj is “Shri Akhil Bharatiya Kachchh Kadva Patidar YuvaSangh” (YuvaSangh). After having considered the stand taken the central Samaj and after having understood the wishes of the general Samaj members in the recent adhiveshan, YuvaSangh has recently issued an historical order. તા. ૨૦-જુલાઈ-૨૦૧૦ના યુવાસંધ દ્વારા, જરી કરેલ આદેશ પ્રમાણે, તેમના ત્રીસ્તરીય માળખામાં એટલે, કેન્દ્રીય યુવાસંઘ, રીજીયન અને સ્થાનિક યુવક મંડળો માં, સતપંથ ધર્મ પાળનાર લોકો મેમ્બર નહીં બની શકે. “સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી એવું યુવાસંઘ સ્પષ્ટ મને છે” એવી ચોખવટ કરવામાં આવી છે. In the order dated 20-Jul-2010, issued YuvaSangh, any […]
22-Jul-2010 Hello/ભાઈઓ, ગુજરાતી ભાષાની વધુ એક Dictionary ગુજરાતી લેક્ષિકોન્ (Gujarati Lexicon) માં થી નીચે જણાવેલ ના શબ્દો નો અર્થ આ email સાથે જોડેલી ફાઈ માં એજુવો. In yet another reputed gujarati dictionary called Gujarati Lexicon, read the meaning of following words, from the attached file. ૧. સતપંથ ૨. મુમના ૩. પીરાણાપંથ ૪. નકલંક ૫. નિષ્કલંક ૬. નિષ્કલંકી તમે ઉપર જણાવેલ શબ્દોનો અર્થ વાંચવા માટે આ લીંક વાપરો… You find the attachments here… આશા છે તમને ઉપર જણાવેલ શબ્દોનું અર્થ રૂચી સાથે વાંચશો. Hope you find this reading to be interesting. Real Patidar Visit: http://34.105.31.244/a/series17 for more on this Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/d8zr5nfp7f
22-Jul-2010 See the email from Rohit and the meaning of Satpanth from the website. From: Rohit Patel <ropatel134@gmail.com> To: group@realpatidar.com Date: 20-Jul-2010 રામ રામ સહુંને, ભગવદ્ગોમંડલ – ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક ખજાનો ! ! ને ગુજરાતી ભાષાની Encyclopedia માનવામાં આવે છે. ‘ભગવદ્ગોમંડલ’ એ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. ભગવદ્ગોમંડલમાં સનાતન અને સતપંથ ધર્મ વિશેના અર્થ નીચે મુજબ આપેલ છે. સનાતન : દિવ્ય મનુષ્ય, પિતૃઓનો અતિથિ, બ્રહ્મચારી અને ક્રિયારહિત મુનિ, બ્રહ્મા, બ્રહ્માનો એ નામનો એક માનસપુત્ર સનક, સનંદન, સનાતન અને સનત્કુમારમાંનો એક, વિષ્ણુ, શિવ; શંકર, સૂર્યનાં એકસો આઠ માંહેનું એક નામ, અનાદિ; મૂળ; અસલ; પ્રાચીન; જૂનામાં જૂનું; શરૂઆતનું; પ્રથમનું, અવિનાશી; નિત્ય; અચળ; શાશ્વત, જે છે તે સદા એમનું એમ રહેવું જોઈએ એમ માનનાર; સ્થિતિચુસ્ત; રૂઢિચુસ્ત, નિશ્ચલ; સ્થિર, પરાપૂર્વથી એક સરખાપણે ચાલ્યું આવતું હોય એવું. (સિદ્ધાંત એ અહિંસાનો સર્વવ્યાપક નિત્ય છે, નિયમ એ […]
21-Jul-2010 ———- Forwarded message ———- From: એક વ્યક્તિ <abc.samaj@gmail.com> Date: 2010/7/21 Subject: [RP Group] Important Informations for your knowledge – અત્યારના વાતાવરણને જવાબદાર અગત્યની માહિતિ આપ સૌની જાણકારી માટે To: realpatidar@googlegroups.com Cc: group@realpatidar.com જય ઉમિયા મા – A) Issue : 1 અત્યારે ચાલી રહ્યા વાતાવરણ ને જવાબદાર એવી અગત્યની માહિતિ આપ સૌની જાણકારી માટે: A) Issue : 1 Important Information for your knowledge regarding current issue: ( 1 ) વહિવંચાઓ અને આધારભુત માહિતિ દ્વારા એ સાબિત થાય છે કે સંવત ૧૫૯૨ કારતક સુદ ૨ ને શુક્રવારના રોજ બાવા ઇમામશાહ ની રુબરુમાં આપણાં પુર્વજો એ સતપંથ નામક અર્ધ-મુશલમાની ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે અગાઉ આપણે કૂર્મી ક્ષત્રિય હતા અને સંપુર્ણ હિંદુ ધર્મમાં માનનારા હતા. ( 2 ) વર્ષો પહેલા પુજનીય શ્રી નારણબાપા અને તેમના જેવા વિચારકો દ્વારા સમાજ માં જાગૃતિ લાવતા તથા સમાજના બુધ્ધીજીવીઓ ને સતપંથ માથી બહાર આવવું જરુરી લાગતા અને ઇસ્લામી માનસિકતા છોડવી જરુરી લાગતા વર્ષો જુની સતપંથ સમાજ […]