30-Aug-2010 ———- Forwarded message ———- From: Prakash Patel, prakashpatel1008@gmail.com Date: 2010/8/29 Subject: Re: [RP Group] Fwd: OE 15 – Whole Nava Vaas (Ravapar) village embraces Sanatan Dharm / આખા નવા-વાસ (રવાપર) ગામ ના લોકોએ સતપંથ ત્યાગીને સનાતન ધર્મ અપનાવ્યો To: realpatidar@googlegroups.com નિતેશભાઈ રામ રામ જયારે નવી સમાજની સ્થાપના કરી ત્યારે પણ પીરાણામાં એક સમાજ ચાલતીજ હતી પરંતુ એ સમાજમાં રહેવાથી સમસ્ત કડવાપાટીદારની ઓળખ મુમના તરીકે થવા લાગી એટલેજ સદંતર પીરાણા છોડીને આજની આ સમાજની સ્થાપના કરવામાં આવી હવે તમે અમને ચેલેન્જ કરો છો કે સતપથીઓંથી અલગ થઈને સમાજ રચી બતાઓ તો મને તમને પૂછવાનું મન થાય છે કે જે પચાસ વરસ પહેલા આ સમાજની સ્થાપના કરી તે શુંતમારા કહેવાતા પીર ઈમામુદીને(આજના ઈમામાંમ્સાહ મહારાજ)સ્થાપના કરી છે? આ સમાજનો પચાચ વરસથી ના ગાદીપતિ વહીવટ ચલાવેછે ?આ તમારી ચેલેન્જ નો જવાબ છે. રહી બીજી વાત તો મેં મુમના કીધાતા.હવે તમોજ તમને મુસલમાન સાબિત કરવાનું કહોછો પરંતુ તમોને મુસલમાનો એની જમાતમાં ભેળવસે નહિ.કારણકે સતપઓંની કોઈ પણ […]
satpanth
Update: 13-Jan-2017 – Changed links to archive.org 30-Aug-2010 || લક્ષ્મીનારાયણ ભગવાનની જય || સતપંથીઓની આદત / રણનીતિ રહી છે કે જે કોઈ વ્યક્તિ સતપંથને સારું ન લાગે તેવું કામ કરે તો તે વ્યક્તિના બારામાં માહિતી કાઢીને તેણે વ્યક્તિગત રીતે બદનામ કરવું અને સમાજની નજરમાં એવી રીતે ચિતરવું કે જેનાથી લોકો એ વ્યક્તિને આદર્શ વ્યક્તિ (Role Model) તરીકે માનવામાં સંકોચ અનુભવે. એમ આવા વ્યક્તિના સારા કર્મ પર પાણી ફેરવી નાખે. It’s always been a strategy of Satpanthis to disrespect, disregard and malign the image and character of any person who asks difficult questions about Satpanth. The aim has always been to make ordinary people of Samaj feel hesitant in idolizing and accepting such person as a role model. Thus negating all the good work done such person. આપણા આદ્ય સમાજ સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણી બાપાને આવીજ રીતે બદનામ અને ઉતારી પાડવા હેતુથી સતપંથી ભાઈઓ દ્વારા ખોટા પેમ્પલેટો છપાતા રહ્યા છે. આ પેમ્પલેટની નકલ […]
30-Aug-2010 || લક્ષ્મીનારાયણ ભગવાનની જય || ગામ કોટડા જડોદર માં ખુબ સંપ હતો અને ગામના બધાજ લોકો હળી ભળીને રહેતા હતા. લગભગ ૩૦ વર્ષ પહેલા ગામનું એક માત્ર ખાનું (જગ્યું) મટી ગયું હતું કારણ કે ગામમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નોતા બચ્યા. બધાજ કુટુંબો અને ભાઈઓએ સનાતન ધર્મ અંગીકાર કરી લીધો હતો. ખાના ની મિલકત અને ટ્રસ્ટ ને ચેરિટી કમીસનર ની ઓફીસમાં જઈ ને વિધિવત બરખાસ્ત કરી નાખવામ આવ્યું હતું. ગામ માં કોઈ દ્વેષ નોતો, લોકો શાંતિ અને સુખ થી રહેતા હતા. People of village Kotada Jadodar were leaving in peace. There was unity amongst the people of the village. About 30 years ago, the sole Khana (Jagyu) was extinguished/demolished because there were not Satpanthis left in the village. The whole village had embraced Sanatan Dharm. The property and trust of Khana was formally dissolved and the procedure Charity commissioner was also duly completed. People were happy and there was unity. પણ થોડા વર્ષ […]
29-Aug-2010 Hello/ભાઈઓ, સંપૂર્ણ કાલરીયા પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે જે ભાઈઓ સતપંથ ધર્મ પાળતા હોય, તેવોને તેમના પરિવારમાથી બાકાત કરવામાં આવ્યા છે. Whole Kalariay Parivar has decided, in a recent meeting, that any person following Satpanth religion will not be co-operated in the parivar and be a member of the parivar, henceforth. તેનો બીજો અર્થ એ પણ થાય છે કે હવે પછી કાલરીયા પરિવાર સતપંથી ભાઈઓ સાથે કોઈ પણ વ્યવહાર કરશે નહીં. In other words, going forward, Kalariya Parivar will not have any relations Satpanthis. કાલરીયા પરિવાર ને આપણ સહુ વતી થી ઘણા ઘણા આભાર સહીત અભિનંદન પાઠવું છું. On behalf of all of us, I congratulate and thank Kalariaya Parivar for taking this decision. Read / વાંચો… (Update 2017-01-14: https://archive.org/details/OE017) Real Patidar (ઉપર જણાવેલ માહિતી આધારભૂત સુત્રો થી મળેલ છે.) ——————————————— UPDATE / સુધારો: 30-Aug-2010 સંપૂર્ણ કાલરીયા પરિવારે સુદ્ધીકરણ કરાવ્યું છે અને હવે પછી કાલરીયા પરિવારમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નથી રહ્યા. સર્વે ભાઈઓએ […]
30-Aug-2010 ———- Forwarded message ———- From: Prakash Patel, prakashpatel1008@gmail.com Date: 2010/8/30 Subject: [RP Group] નાકરાણી પરિવાર – સનાતની ભાઈઓં માટે યસ કલગીમાં એક પીછાનો ઓર વધારો. To: realpatidar@googlegroups.com આધારભૂત સાધનો દવારા જાણવા મળેલ છે કે અષાઢી બીજના દિવસે નાકરાણી પરિવારનું દાદાના થડાપર જમણવાર રાખેલ પરંતુ સતપથીઓં પણ જમણમાં સાથે હોવાથી રાસન આવી ગયેલ હોવા છતા જમણવારનો પ્રોગ્રામ કેન્સલ કરીને આવેલ રાસન દુકાને પાછુ મોકલાવેલ અને ફક્ત સનાતની નાકરાણી પરિવારે ભેગા થઈને એવું નક્કી કરેલ કે આવતી સાલે જમણવાર રાખવો અને ફક્ત સનાતનીઓંનો જ જમણવાર રાખવો એવું નક્કી કરીને આ સાલે જમણવાર મુલતવી રાખેલ છે અને નાકરાણી પરિવારે સતપથીઓંનો સમ્પૂર્ણ બહિષ્કાર કરેલ છે. નાકરાણી પરિવારે જે પગલું લીધેલ તે સર્વે પરિવારો આવા નીડરતા ભર્યા પગલા લે એવી ઉમેદ સાથે નાકરાણી પરિવારને રીઅલ પાટીદાર ગ્રુપ તરફથી લાખ લાખ અભિનદન. Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/vh1bak73pr https://archive.org/details/rpge005