18-Sep-2010 Real Patidar mail@realpatidar.com Wed, Sep 15, 2010 at 9:52 PM To: realpatidar realpatidar@googlegroups.com હવે સમજાયું કે નિતેશભાઈ સતપંથને હિંદુ ધર્મ કેવી રીતે કહી શકે છે. મુસલમાનોને ખુશ કરવા શંકરાચાર્ય એ ઇસ્લામને વેદ આધારિત ધર્મ કીધો, તેવીજ રીતે જે સાધુ સંતોનું સંમેલન પીરાણા યોજાયું હશે, તેમાં પણ સતપંથીઓ ને ખુશ કરવા (કઈક લેવણ દેવણ પણ કરવી પડે ને) ખોટા સર્ટીફિકેટ આપ્યો છે. આવા ખોટા સર્ટીફિકેટ ની કીમત કેટલી તે સમજી લેજો. શંકરાચાર્યની વાત સાંભળીને કટ્ટર મુસલમાનો ક્યાંય નથી બોલતા કે ઇસ્લામ હિંદુ ધર્મનો ફાટો છે, તો સતપંથ ધર્મ વાળા શા માટે કહેતા ફરે છે. પીરાણામાં ગોઠવેલ સાધુ સંતોની સમ્મેલન અને તેમના ખોટા સર્ટીફિકેટનો કેટલો મહત્વ છે એ તો નિતેશભાઈ એજ સાબિત કરી આપ્યું. એટલે સીધી વાત કરીએ તો સતપંથ વાળા ગમે તેમના સર્ટીફિકેટ લઈ આવે, તોય એ હિંદુ ધર્મ નહિ બની શકે. આ વાત ની ચોખવટ માટે ફરીથી ધન્યવાદ નિતેશભાઈને. Real Patidar ——————————————————————————– 17-Sep-2010 શંકરાચાર્યજીનો વિડિઓ જે નિતેશભાઈએ મોકલ્યો છે […]
satpanth
18-Sep-2010 From: Mehul Patel, mehul_patel3889@yahoo.co.in Date: Sat, Sep 18, 2010 at 7:43 PM Subject: Nava Samachar To: realpatidar@googlegroups.com Dear Real Patidar Bhaio, Sambhlo ek nava khushi na samachar, have netra gam pan rangai gayu che SANATAN na rang ma, netra samaj ae nava tharavo karya che jenu badha gam na sabhyo ae palan karvanu rehse. me aa email sathe SHREE NETRA PATIDAR SANATAN SAMAJ na tharavo ni nakal attach kari che. Sanatan Dharm ni jay Jay Laxminarayan Jay Ma Umiya Attachments: Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/2uiz0yvzj1 https://archive.org/details/rpge007
15-Sep-2010 || જય લક્ષ્મીનારાયણ || કેન્દ્રીય સમાજ ના આદેશ મુજબ કચ્છ અને કચ્છ બહાર ના નાના મોટા સમાજોમાં ઘણા લોકો સતપંથ ધર્મ ને ત્યાગીને સનાતન ધર્મ સ્વીકારવા લાગ્યા છે. As per the order of the Central Samaj (ABKKP Samaj), local samajs in Kuchchh and outside Kuchchh have seen that many people have quit Satpanth dharm and are joining Sanatan Dharm. ત્યારે એવી માંગ સામે આવી રહી છે કે આવા લોકો પાસે થી કેવી રીતે બહેન્દરી (લેખિત માં) લેવી. Under such circumstances, people felt the need to know what kind of assurance should be taken from the incoming people. એટલા માટે એક આદર્શ બહેન્દરી પત્ર (Model Undertaking Letter) આ ઈમૈલ સાથે જોડું છું. સ્થાનિક સમાજો, સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ અપનાવનાર લોકો/પરિવારો પાસેથી આ આદર્શ બહેન્દરી પત્ર પ્રમાણે આવનાર લોકો પાસેથી બહેન્દરી લઈ શકે છે. Accordingly a Model Undertaking Letter is attached this email which can be used the local samaj’s to take undertaking from the people who […]
06-Sep-2010 || જય લક્ષ્મીનારાયણ || ખોંભડી ગામના સર્વાનુમતે લીધેલા ઐતિહાસિક ઠરાવો. દર વર્ષની જેમ આ વર્ષે ખોંભડી ગામ માં મળતી સામાન્ય સભામાં ગામના દરેક વ્યક્તિ એ ભેગા થઈને સર્વાનુમતે સતપંથ ધર્મના મુદ્દા પર ઠોસ, કડક અને ગંભીર નિર્ણયો લીધા છે. તે સભાના પસાર થેયલ ઠરાવોની નકલ આ ઈમૈલ સાથે જોડેલી છે. ઠરોવો માં શું ખાસ છે? ૧) સર્વાનુમતે પાસ કરવામાં આવેલ છે. ગામ માં કોઈ પણ વિરોધ નથી. ૨) સતપંથી ભાઈઓ મેમ્બર બની શકશે નહિ. ૩) હિન્દુઓના બાહ્ય આચરણમાં શું નહીં ગણાય તેની ચોખ છે. ૪) સતપંથ પીરાણાના બધાજ સ્થળો પર પૂજા કે માનતાઓ પર પૂરે પુરો પ્રતિબંધ લાગવામાં આવ્યો છે. ૫) કોઈ પણ બહાને અને કોઈ પણ સંજોગોમાં સતપંથ ધર્મ સાથે કોઈ પણ સંબંધ ન રાખવાની જોગવાઈ. ૬) ગમે તેવા પારિવારિક સંબંધો હોય તોય તેના પર રોક લગાડવામાં આવી છે. ૭) પીરાણા, સતપંથ અને તેના સાથે જોડાયેલા કોઈ પણ નામ ધરાવતા વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે સંસ્થા સાથે સંબંધ […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 31-Aug-2010 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || મારા હાથે કોર્ટનો એક જુનો દસ્તાવેજ લાગ્યો. આ દસ્તાવેજ વાંચીને ઘણા લોકો (જે હજી પણ સતપંથ ને હિંદુ ધર્મ સમજે છે) જોશે તો તમે ચોંકી જશે અને આ દસ્તાવેજ વાંચ્યા પછી તેમણે પૂરે પૂરી ખાતરી થઈ જશે કે સતપંથ હિંદુ ધર્મ નથીજ. I have come across an old document. After reading this document many people, especially who believe Satpanth is a Hindu religion, will get shocked to conclusively find that Satpanth is not a Hindu religion. આ દસ્તાવેજ ઈમૈલ સાથે જોડેલો છે, પણ નીચે જણાવેલ લીંક પર થી પણ મેળવી શકશો. https://archive.org/details/Series22-kakaIsMuslim-1921-courtCase-laxmanKakaVsSaiyyeds The document is attached this email. However if can be read from the aforesaid link also. આ દસ્તાવેજ મેં એવું શું છે? ૧) આ દસ્તાવેજ કોર્ટ નો દસ્તાવેજ છે. ૨) આ દસ્તાવેજ વર્ષ ૧૯૨૧ નો છે. ૩) આ દસ્તાવેજમાં તે વખતના ગાદીપતિ […]