04-Apr-2012|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || તમને ખ્યાલ હશે કે ગત ૨૫-૦૩-૨૦૧૨ના બિદડા ખાતે, ૫૦૦૦થી માં મોટી જંગી જન મેદાની વચ્ચે, શ્રી કંઠી વિભાગ ક.ક.પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ જે માંડવી વિભાગના ૨૨ ગામોથી બનેલ છે, તે સમાજે માંડવી હોસ્ટેલની નિર્માણ સમિતિ, સંચાલન સમિતિ અને માંડવી ઝોનના પ્રમુખ ના વિરોધનમાં અવિશ્વાસ ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. તે પાછળના કારણો શું હતા?શા માટે તેમણે તમના નેતાઓ પર અવિશ્વાસ જાગ્યો?એવું તો તેમના પર શું અન્યાય થયો હતો? … આવા સવાલોનો જવાબ આપણને મળશે શ્રી કંઠી વિભાગ ક.ક.પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રીનો તારીક ૨૮-૦૩-૨૦૧૨નો કેન્દ્રિય સમાજને ઉદ્દેશીને લખેલો પત્રમાં, જે નીચે પ્રમાણે છે. (Update 2017-01-14: https://archive.org/details/OE043) ઉપર જણાવેલ પત્રમાં પૂરી ઘટના ક્રમ લખેલ છે, જે વાંચવાથી મેઘજી જેઠા અને તેમની પૂરી ટીમની કરતુ લોકો સામે આવી જાય છે. તેમની કથની અને કરણીમાં ફરક છે તે પણ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે. જેવી રીતે પહેલાં સમૂહ લગ્ન સમિતિના લોકોને વિશ્વાસમાં રાખ્યા […]
patidar
Update: 13-Jan-2017 – Changed links to archive.org 31-Mar-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Government of India through Gujarat government, in the year 1984 published “Ahmedabad District Gazetteer”, in which information about the Pirana Sect is also included.ભારત સરકારે, ગુજરાત સરકાર દ્વારા, વર્ષ ૧૯૮૪માં “અમદાવાદ ડીસટ્રીક્ટ ગેઝેટીઅર” છપાવીને બહાર પાડ્યો છે, જેમાં પીરાણા પંથ પર માહિતી આપવામાં આવેલ છે. The gazetteer clearly mentions that Pirana Sect is part of Shia branch of Islam. Many Hindus of Kanbi caste were converted Imam Shah, a Shia Ismaili Saiyyed. Saiyyed Imam Shah has his origin from Nizari Pirs and entered Gujarat as Ismaili missionary. Saiyyeds are descendants of Hazrat Ali and Bibi Fatima.ગેઝેટીઅરમાં ચોખ્ખું જાણવામાં આવ્યું છે કે પીરાણા પંથ એ એક શિયા મુસ્લિમ ધર્મનો ભાગ છે. ઈમામ શાહે કણબી જ્ઞાતિના ઘણા હિંદુઓને વટલાવ્યા છે. ઈમામ શાહ જાતે સૈય્યદ હતા અને એક નીઝારી પીર હતા જેવો ગુજરાતમાં ઈસ્માઈલી ધર્મ પ્રચારક તરીકે […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Feb-2012 || Jay Laxminarayan || || Jay Sanatan Dharm || || જય લક્ષ્મીનારાયણ || || જય સનાતન ધર્મ || Bombay Presidency Gazetteer, Vol V, published in the year 1880, pertaining to Cutch (Kachchh) has some interesting information retailing to our community viz., the Kachchh Kadva Patidar Community also known as Momna community in those days. બોમ્બે પ્રેસિડેનસી ગઝેટીઅર, ખંડ ૫, વર્ષ ૧૮૮૦માં બહાર પાડવામાં આવેલ હતું, તેમાં કચ્છ પ્રદેશ ઉપર જાણકારી આપવામાં આવેલ છે અને ખાસ કરીને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, તે સમયે જેણે મોમના જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતી હતી, તે જ્ઞાતિના બારામાં ખુબ સારી માહિત પણ આપેલ છે. Some of the important points worth nothing in this Gazetter is as under; આ ગેઝેટીઅરમાં અમુક ખાસ નોંધ લેવા જેવા મુદ્દાઓ આ પ્રમાણે છે; In general, most classes of Muslims perform Hindu ceremonies. સામાન્ય રીતે ઘણા મુસ્લીમો હિંદુ રિવાજો પાળે છે. In line Taqiyya, […]
12-Jan-2012 || Jay Sanatan Dharm || || Jay Laxminarayan || આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીનું ગામ વિરાણી મોટીમાં સ્થિત શ્રી શાંતિ બાપુએ છેલા અમુક સમયથી સતપંથ તરફી વલણ આપનાવ્યું છે, તે આપ સહુંની જાણમાં હશેજ. આવું કરવું આપણી સમાજ વિરુધ ગણાય એટલે વિરાણી ગામના લોકોએ શાંતિ બાપુને ઘણી વખત સતપંથ તરફી વલણ છોડીને હિંદુ સનાતન ધર્મના સાચા માર્ગ પર ચાલવાનો અનુરોધ વારમ વાર કરતા રહ્યા છે. તે વખતે શાંતિ બાપુ સનાતનીઓને ને આશ્વાશન આપી દે છે અને પાછળથી પોતાનું સતપંથ તરફી કામ ચાલુ રાખ્યું છે, તેવું જાણવા મળ્યું છે. Virani Moti… the home village of Shri Narayan Ramji Limbani, the Aadhya Sudharak of our Samaj, is also the place where Shri Shanti Bapu is based. Since some past, Shanti Bapu has adopted Pro Satpanth stance, which is known to almost everybody. Since doing so is considered against the interests of our Samaj, the residents of Virani Moti […]
09-Nov-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || || Jay Sanatan Dharm || || સનાતન ધર્મની જય || આપણી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આવતા સમયમાં, એટલે ભવિષ્યમાં, નોંધ લેવા જેવું, બહુ મહત્વપૂર્ણ નિર્ણયો અને તે પ્રમાણેને પગલાં આજે લેવાયા છે. Today is a historical day. Today, very important decisions and accordingly steps, worth taking note in the future, were taken. માંડવી તાલુકાના આપણાજ ભાઈઓએ આજે ઐતિહાસિક કામ કર્યું છે. આજે માંડવી તાલુકામાં, સનાતની લોકોની પ્રચંડ હાજરી અને ગજબનો ઉમળકો જોવા મળ્યો. લોકોની ઉદારતા જોઈને ભલભલા લોકો અચંબા પડી ગયા. લોકોની હાજરી એટલી હતી કે, માંડવી હોસ્ટેલમાં બેસવાની જગ્યા પણ નહોતી. આપણા માંડવી તાલુકાના ભાઈઓએ આજે નવી “સનાતની” સમૂહ લગ્ન સમિતિ (“શ્રી કંઠી વિભાગ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, માંડવી કચ્છ, સમૂહ લગ્ન આયોજન સમિતિ”) રચી છે. માંડવી તાલુકામાં, આગાઉ ચાલતી જૂની સમૂહ લગ્ન સમિતિ, જેમાં સતપંથી લોકો […]