nishkalanki

145 posts

Series 42 -Views of Pirana Satpanth’s Main Insider -Swadhyay Pothi, Yane Gyan Gosti / પીરાણા સતપંથના અંદરના મુખ્ય માણસના વિચારો – સ્વાધ્યાય પોથી, યાને જ્ઞાન ગોષ્ટી

Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Jan-2012 || Jay Laxminarayan ||    || Jay Sanatan Dharm || || જય લક્ષ્મીનારાયણ    ||     || જય સનાતન ધર્મ      || A person who is… કરસન કાકાના ખાસ સાથીદારોમાંના એક… one of the close associates of Karsan Kaka… કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના… belonging to Kachchh Kadva Patidar community… સતપંથ ધર્મના સાહિત્યોના એક સાચા જાણકાર… having thorough knowledge of Satpanth literature… કરસન કાકાની સાથે અવિચલદસના કાર્યક્રમમાં હાજરી આપનાર… accompanied Karsan Kaka to attended Avichal Das’s function… કરસન કાકાને કોર્ટના કેસોમાં ખાસ મદદ કરનાર… helper of Karsan Kaka in court cases… પીરાણાની સંસ્થામાં સક્રિય કામ કરનાર… taking active participation in the affairs of Pirana’s institution… સતપંથ સમાજના હિત માટે ૪૦-૪૦ વર્ષથી પણ વધારેનો ખુબજ મોટો ફાળો આપનાર… devoting more than 40 years for the benefit of Satpanth… પાટીદાર સંદેશના તંત્રી શ્રી શામજીભાઈ જેની પ્રશંશા કરી હોય… go appreciated the editor of […]

Series 41 -Deccan College, Pune -Literature of Satpanth / ડેક્કન કોલોજ પુના -સતપંથના સાહિત્ય

Update: 13-Jan-2017 – Changed links to archive.org 28-Nov-2011 ||  Jay Laxminarayan  ||      ||   Jay Sanatan Dharm   || The Deccan College & Research institute, in Pune is the third oldest educational institution in the country. પુના સ્થિત, દી ડેક્કન કોલોજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ, એ ભારતની ત્રીજું જુનામાં જૂની કેળવણીની સંસ્થા છે. In its vast collection of priceless old book sand documents, it has got the literature of Satpanth religion. A researcher Mr. Gulshan Khakhee has done analysis of the literature and presented a short note to be able to easily understand the literature. સંસ્થાની બહું મુલ્ય અને જૂની પુસ્તકો અને દસ્તાવેજોના સંગ્રહમાં સતપંથના ધાર્મિક પુસ્તકો પણ છે. એક સંશોધનકાર, ગુલશન ખાખી સાહેબએ વિશ્લેષણ કરીને એક ટૂંકો પણ બહું ઉપયોગી લેખ લખ્યો છે, જેનાથી આપણે સતપંથ ધર્મના સાચા સાહિત્યો સમજવા સરળતા રહશે. Some of the important points coming out of the note Mr. Gulshan Khakhee are as under; […]

Series 40 -Satya Prakash -History of Pirana Satpanth -ver 2 / સત્ય પ્રકાશ -બીજી આવૃત્તિ -પીરાણા સતપંથનો ટૂંકમાં પણ વ્યાપક ઇતિહાસ

05-Nov-2011|| Jay Laxminarayan ||      ||   જય લક્ષ્મીનારાયણ   || It gives me immense pleasure and satisfaction to announce the release of 2nd edition of the very popular book called “Satya Prakash (The True Light)“.ખુબ સંતોષની અનુભૂતિ સાથે મને કહેતાં અત્યંત ખુશી થાય છે કે અત્યંત લોકપ્રિય ગણાતી “સત્ય પ્રકાશ” નામની પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે.  The main changes vis-a-vis the first edition are; 1) Trimmed Ginans section. 2) Added Slide of Self-Confidence under Taqiyya. 3) Updated sources slides in “2.2 KKP Community and Satpanth” section. 4) Added slides on Yoga and Knowledge Seminars.5) Added slide on Shamshuddin Bawa Khaki.6) Added slides on Mavaal.7) Rectification of Minor Spelling, Grammatical Errors and re-phrasing the sentences and other minor updates. પહેલી આવૃત્તિની સરખામણીમાં, બીજી આવૃત્તિમાં નીચે મુજબના મુખ્ય ફેરફારો છે; 1) ગીનાન વિભાગમાં અમુક વાક્યોને કાપીને સુવ્યવસ્થિત કરવામાં આવેલ છે. 2) તાકિયા વિભાગમાં અજોડ આત્મવિશ્વાસ પર સ્લાઈડ વધારવામાં આવેલ છે. […]

Series 39 -1935 Bombay High Court Case on Satpanth Issue / વર્ષ ૧૯૩૫માં -સતપંથ વિષય પર મુંબઈ હાઈ કોર્ટનો કેસ

  Update: 13-Jan-2017 – Changed links to archive.org 13-Oct-2011 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || વર્ષ ૧૯૩૫માં, મુંબઈ હાઈ કોર્ટેમાં (દેવચંદ તોતારામ કીરાંગે કેસ), સતપંથ વિષે પર આપેલ એક મહત્વના ચુકાદાને આપણે જોઈએ… તેમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. ૧) સમાજ, ધર્મના નામે સતપંથી લોકોને સમાજ બહાર કરી શકે છે. તેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહિ. ૨) સમાજને પોતાના નિયમો બનાવાનો અબાધિત અધિકાર છે. ૩) સમાજ બહાર કરેલ વ્યક્તિને સમાજની મિલકતમાં કોઈ ભાગ મળે નહિ. In the year 1935, Mumbai High Court, in the case Devchand Totaram Kirange, related to Satpanth issue has held following important points; 1) Properly assembled caste panchayat has jurisdiction to outcaste any members committing case offence. 2) Courts cannot lay down rules as procedures 3) Outcasted member cannot claim any right to property.   તમારી જાણકારી માટે, કોર્ટ નો ચુકાદો નીચે જોડેલ છે. Reported text of the judgement is attached for your […]

Series 38 -Pirana Location and Site Details and Photos / પીરાણા ભૌગોલિક અને સાઈટ નકશો અને ફોટાં

Update: 13-Jan-2017 – Changed links to archive.org 18-Sep-2011 ||  Jay Laxminarayan  ||      ||   જય લક્ષ્મીનારાયણ  || તમે ઘણી વખત આપણા સમાજના સતપંથીના મોઢે સાંભળ્યું હશે કે તમને કઈ ખબર નથી, એક વખત પીરાણા આવીને જુવો. તમે જે કઈ કહો છો એ બધું ખોટું છે. તેવીજ રીતેતમને પીરાણા ના હિંદુ તરફી ફોટાઓ પણ દેખાડી ને તમને મુજવણ માં મૂકી દેવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હશે. માટે… પીરાણા ક્યાં આવ્યું, તે ગામમાં શું છે તેની વ્ય્કાસ્થિત જાણકારી આપવા માટે ત્યાંના અમુક નકશાઓ નીચે જોઈ શકશો. Map / નકશો 1: Geographical Location of Pirana /  પીરાણાનો ભૌગોલિક નકશો અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલિકામાં પીરાણા ગામ આવ્યું. અમદાવાદ શહરથી લગભગ ૧૮ કી.મી. ના અંતરે પીરાણા આવેલ છે. Pirana is a village in Daskroi Taluka, Ahmedabad District, Gujarat State, India. Pirana is about 18 from the main city of Ahmedabad. Map / નકશો 2: Site Map of Pirana /  પીરાણાનો સાઈટ નકશો ઉપર બતાવેલ નકશામાં તમે જોઈ […]