narayan

144 posts

OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન

24-Oct-2014 – સર્વેને નુતન વર્ષાભિનંદન જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ   હમેશાથી સનાતની ભાઈઓ કહેતા આવ્યા છે કે સતપંથના ભાઈઓનો કોઈ ભરોસો નહિ. તેવો જુઠ્ઠાણાઓ ચલાવવામાં મહેર છે અને જુઠ્ઠાણાને ચલાવવામાં તેમની સંસ્થાઓ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે મદદ કરે છે. હાલમાં આપણા એક સતપંથી ભાઈ છે શ્રી રતનશી લાલજી વેલાણી, ગામ દુર્ગાપુર વાળા. તેમને અને તેમના અમુક સાથીદારોને એક મોટી બીમારી થઇ છે. તેઓ ખોટી રીતે માને છે કે તેઓ પોતે સતપંથી હોવા છતાં, સનાતનીઓની માત્રુ સંસ્થા એટલે કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના તેઓ પ્રમુખ છે. અને છાપાઓમાં વારે ગડી જાહેર ખબર આપ્યા રાખે છે કે તેઓ અ.ભા.ક.ક.પા. સમાજના પ્રમુખ છે. અહીં નીચે એવા ખાટી જાહેરાતોના નમુના આપવામાં આવેલ છે…                                     ઉપર બતાવેલ છાપાઓના કટીંગને મોટા કરવા માટે તેમના પર ક્લિક કરો… હવે વાત આટલાથી પૂરી નથી નથી. આમના જુઠ્ઠાણાઓ ચલાવવા માટે જમીની મદદ સતપંથ ધર્મ વાળાઓએ કરી છે. કારણ કે […]

Series 56 -Imam Shah was preacher of Khojas / ઈમામશાહ ખોજાઓના પ્રચારક હતા

19-Jul-2014 An article was published recently on 10-Jul-2014 in Bhuj Edition of Kutch Mitra newspaper, which is in Gujarati language. હાલમાં, તા.૧૦-જુલાઈ-૨૦૧૪ના, કચ્છ મિત્રના ભુજ આવૃત્તિમાં એક લેખ છપાયેલ હતો. The article is on the occasion of anniversary of date on which the present Aga Khan, Karim Aga Khan became the supreme religious leader of Khoja community. હાલના કરીમ આગા ખાન જે દિવસે ગુરૂગાદી પર બેઠા (એટલે કે તખ્તનશીન થયા) તે દિવસની ઉજવણીની વર્ષગાઠના પ્રસંગે આ લેખ લખવામાં આવેલ હતો. There after, the article goes on to the history of how Khoja community came into existence.  If further mentions about the great preachers of Khojas, which include Pir Satguru Nur, Pir Rajas, Pir Sadruddin and then goes on to include Imam Shah. ત્યાર બાદ કેવી રીતે ખોજા કોમ અસ્તિત્વમાં આવી અને તેનો ઈતિહાસનો ઉલ્લેખ આ લેખમાં છે. ત્યાર બાદ ખોજાઓના મહાન પ્રચારક પીરોનો પણ ઉલ્લેખ આ લેખમાં કરેલ છે, જેમાં […]

OE 48 -Open letter to Sadhus supporting Satpanth / સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી

(In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી… વિષય: અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદ બાબતે હાલમાં અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન  તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. તેમાં સાધુ સંતો દ્વારા સતપંથને ટેકો આપી રહ્યા છે. કોઈ પણ અન્ય ધર્મી લીકોને સનાતન હિંદુ ધર્મમાં ભેળવવા માટે થતા પ્રયત્નોને બિરદાવવા જોઈએ. સંત સમિતિ દ્વારા સતપંથને હિંદુ ધર્મમાં ભેળવવા માટે ઘણા વર્ષોથી પ્રયત્નો થઇ રહ્યા છે. આટ આટલા પ્રયત્નો પછી પણ જોઈતી સફાળા કેમ નથી મળી? કોઈ તેમનો ગેર ઉપયોગ તો નથી કરતોને? બે-બે દાયકાઓનો વિશાળ સમય અંતર પછી સતપંથી લોકોના વ્યવહારમાં કેટલો ફરક પડ્યો છે? ૧) સતપંથીઓ દ્વારા હિંદુઓને તોડવાના પ્રયત્નો:  આપ જાણતા હશો કે સતપંથના અનુયાયીઓનો મુખ્ય અને બહુજ મોટો વર્ગ કચ્છ કડવા પાટીદારનો (ક.ક.પા.) છે. આવા સાધુ સમ્મેલનના કારણે સમસ્ત ભારતના કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સતપંથી ભાઈઓ, તેમના ચોખ્ખા સનાતની ભાઈઓને હેરાન પરેશાન કરવાના કિસ્સાઓ […]

Series 53 -Protest Brahmans and Sadhu Samaj of Satpanth / બ્રાહ્મણ સમાજ અને સાધુ સમાજ દ્વારા સતપંથનો વિરોધ

17-Nov-2012 || Jay Laxminarayan ||   ||  જય લક્ષ્મીનારાયણ  || સતપંથીઓ દ્વારા પીરાણામાં આયોજિત સાધુ સમ્મેલનનો વિરોધ કરે છે અને સતપંથ ઇસ્લામ ધર્મનો ભાગ છે, અને તે લોકોનું ધર્મ પરિવર્તન કરે છે, તેનો જોરદાર વિરોધ કરતા સમાચારો છાપાઓમાં આવેલ છે. તેમાંના હાલમાં આવેલ સમાચારો અહીં નીચે જણાવેલ છે. 1) Date 17-Nov-2012, Gujarat Samachar, Ahmedabad Edition, Page 11 2) Date 17-Nov-2012, Kutch Mitra, Bhuj Edition, Page 15 3) Date 14-Nov-2012, Gujarat Samachar, Rajkot Edition, Page 11 4) Date 14-Nov-2012, Sandesh, Rajkot Edition, Page 2 Full Download: https://archive.org/details/Series53-protestOfSatpanthByBrahmansAndSadhuSamaj Real Patidar

Series 52 -Shankaracharyaji & Sadhu Samajs declare Satpanth as Muslim Religion / શંકરાચાર્યજી અને સાધુ સમાજ સતપંથને મુસ્લિમ ધર્મ તરીકે જાહેર કર્યો

14-Nov-2012 || Jay Laxminarayan ||   || જય લક્ષ્મીનારાયણ || સર્વેને નુતન વર્ષાભિનંદન…. Wish you a prosperous and happy new year… સનાતન હિંદુ ધર્મમાં એકજ આદિ શંકરાચાર્ય થઇ ગયા અને તમના દ્વારા ભારત દેશનાં ચારે દિશામાં એક એક વેદ મૂકીને ચાર પીઠો  ને સ્થાપી. સનાતન ધર્મમાં સર્વોચ્ચ ગણાતા એવા એવા ચાર પીઠોનાં ચાર શંકરાચાર્યો છે… (બાકી બધા શંકરાચાર્યો બનીબેઠેલા ખોટા છે અથવા પેટા શંકરાચાર્યો છે – મુખ્ય તો કેવલ ચાર જ છે), જે નીચે પ્રમાણે છે… There was only one Adi Shankaracharya in Sanatan Hindu religion. By placing a Veda at each peeth, Shri Adi Shankaracharya had established 4 peeths in the four corners of India. The four peeths are managed the respective Shankaracharyas who are considered as top most religious authority amongst Sanatan Hindu religion. ૧) ઉત્તરમાં – જ્યોતિ પીઠ – બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ / North – Jyoti Peeth – Badrinath, Himachal Pradesh ૨) દક્ષીણમાં – શારદા પીઠ – […]