history

152 posts

Series 18 – Valdas Maharaj -Satpanth is a Muslim Religion / વાલદાસ મહારાજ – નિવેદન – સતપંથ એક મુસ્લિમ ધર્મ છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-Aug-2010 Dear All / જ્ઞાતિ જનો, આ ઈ-મેલ સાથે પરમ પૂજ્ય સંત શ્રી વાલદાસ મહારાજનું તા.૦૨-૦૭-૧૯૮૯ નું નિવેદન જોડેલું છે. With this email, I have attached a Statement dated 02-Jul-1989, issued His Holiness Shri Valdas Maharaj. પીરાણાની મુલાકાત લીધા બાદ તેમના નિવેદન માં વાલદાસ મહારાજશ્રી એ ચોખું જણાવેલ છે કે સતપંથ ધર્મ એક ઇસ્લામી ધર્મ છે અને તેને સનાતન કે વૈદિક હિંદુ ધર્મની સાથે કશું પણ લાગતું વળગતું નથી. After having visited and inspected Pirana, Shri Valdas Maharaj has clearly mentioned in his statement that Satpanth is an Islamic religion and it has nothing to do Sanatan or Vedic Hindu religion. વધુમાં એ નિવેદન વાંચશો તો તમે જાણશો કે કેવી રીતે વાલદાસ મહારાજને ફોસલાવીને પીરાણા લઈ જવામાં આવ્યા હતા. તેવીજ રીતે કરસન કાકા સાથે તેમના ચોરી છુપીથી ફોટા પડીને દુષ પ્રચાર કર્યો હતો. (તાકિયાના પ્રયોગનો વધુ એક નમૂનો) If you read further, you would […]

OE 12A – ABKKPS -Membership Forms / અ.ભા.ક.ક.પા.સ. -મેમ્બરશીપ ફોર્મ

27-Jul-2010 Hello/ભાઈઓ, જય લક્ષ્મીનારાયણ / Jay Laxminarayan જય સનાતન ધર્મ / Jay Sanatan Dharm આપણા સમજે જે હાલમાં શ્વેત પત્ર જરી કરું હતું અને ત્યાર બાદ જે હાલમાં શ્વેત પત્ર ના અમલ માટે આદેશ બહાર પડ્યો હતો, તે મુજબ મેમ્બરને કેન્દ્રિય સમાજમાં (જુના તેમજ નવા) સુધારેલ મેમ્બરશીપ ફોર્મ ભરી આપવાની ફરજ ની જાણ કરવામાં આવેલ હતી. Our Samaj had recently issued White Paper and followed it an order to implement the white paper. Accordingly every member (including existing members) had to fill up the revised forms and compulsorily submit to the central samaj. તે પ્રમાણે સમાજ દ્વારા બહાર પડેલા નવા સુધારેલ ફોર્મ આ email સાથે જોડેલા છે. તેમજ નીચે જણાવેલ લીંક પર થી પણ download કરી શકશો. or (for easy reading) Updated: 2017-01-14: https://archive.org/details/OE012A Accordingly the new revised forms are attache this email and can also be downloaded from the above link. ખાસ નોંધ: શ્વેત પત્ર, આદેશ અને ફોર્મ માં જણાવ્યા […]

GE 3 – Paval & Pirana’s Goli -How was it made / પવાળ અને પીરાણાની ગોળી કેવી રીતે બનતી હતી

26-Jul-2010 From: Laxminarayan Sanatan < sanatanhitchintak@gmail.com > Mon, Jul 26, 2010 Reply-To: realpatidar@googlegroups.com To: realpatidar@googlegroups.com ભાઈ નીતેશ, સતપંથ બાબતે કેટલું બધું માથે ખણીને ફરીશ ભાઈ? હવે તો માણશોને બેવકૂફ બનાવવાનું બંધ કર ભાઈ. પીરાણા ની ગોળીઓ બાબત આટલી બધી ડંફાસ મારે છે તો સંભાળ. ૧. આપણા પૂર્વજો એ ઈરાનથી આવેલા પીર ઈમામ્શાહ ના સતપંથ ધરમમાં ઈમામાંશાહની વાતોમાં આવી જઈને પીરનો ધર્મ ભલે સ્વીકાર્યો. પણ ત્યારે એમને એટલી તો ખબર હતી જ કે આપણે મૂળ હિંદુ છીએ અને તેથી અમુક વડીલોની વાતો ને ધ્યાન માં રાખીને પર માટી ( માંસાહાર) આપણા થી ખવાય નહી એવી વાતો પકડી રાખી હતી. પણ યેન કેન પ્રકારેણ આ પીરાણાના સૈયદો ને આપણને ઇસ્લામ ની રૂઢીઓ તરફ વાળવા જ હતા. આપણને ખાણી-પીણી થી ભ્રષ્ટ કરવા જ હતા. તેથી કરીને આપણને ધર્મ અને કર્મ થી ભ્રષ્ટ કરવા હેતુ થી ગોળીઓ ગામે ગામ મોકલાવી જેમ આપણે પ્રભુ નું ચરણામૃત પીતા તેમ તે ગોળીઓ પાણીમાં ઘોળી ને પીવાની આ પીરાણા […]

GE 2 – Minutes Book 06 & 07-Jun-1951 -ABKKP samaj is formed only Sanatanis / મીનીટ બૂક ૦૬ અને ૦૭.૦૬.૧૯૫૧ – અ.ભા.ક.ક.પા. સમાજ સનાતાનીઓ દ્વારા રચવામાં આવેલ છે

25-Jul-2010 ———- Forwarded message ———- From: Laxminarayan Sanatan <sanatanhitchintak@gmail.com> Date: 25 Jul 2010 20:39 Subject: Fwd: Minutes book -06-06-1951 & 7.6.1951 એક સત્ય હકીકત – નરી વાસ્તવિકતા To: real-patidar@googlegroups.com કરછ કડવા પાટીદાર સનાતની ભાઈઓ અને બહેનો, આ સાથે મોકલાવેલ ફાઈલ એ બીજું કંઈ નથી. એ છે આપણી કેન્દ્રિય સમાજના સ્થાપક વડીલો દ્વારા બોલાવવા માં આવેલ અગત્ય ની મીટીંગો ની મીનીટ બુકનું એક અવતરણ. આપણી કેન્દ્રિય સમાજ એમજ નથી બની. તેની પાછળ રાત-દિવસ ઉજાગરા કરી, પોતાના લોહીનું પાણી કરી જ્ઞાતિને સતપંથના કાળા કલંકમાંથી બહાર કાઢવા આપણા ઉજાગર વડીલોએ કરેલ તનતોડ મહેનતનું મીઠું ફળ છે. શું આ મીઠા ફળને એમજ ફગાવી દેવું છે? કે પછી એનો સ્વાદ માણવો છે. આજે એ વાતનું દુખ થાય છે કે આ સમાજની સ્થાપનાના મૂળભૂત ઉદ્દેશો જ માર્યા જાય એવી વર્તણુંકથી આખી જ્ઞાતિ ડગાઈ ગઈ છે. આવું વર્તન બીજા કોઈ નહી પણ આ સમાજના વર્તમાન હોદ્દેદારો જ સમાજનું ઘોર ખોદવા માટે થઈને કરી રહ્યા છે ત્યારે બીજાને દોષ […]

OE 12 – Historic Steps -Yuvasangh Order Dated 20-Jul-2010 on Satpanth / ઐતિહાસિક પગલું -યુવા સંધનો આદેશ તા.૨૦-જુલાઈ-૨૦૧૦

25-Jul-2010 Hello/ભાઈઓ, કેન્દ્રીય સમાજના એક અભિન્ન અંગ અને સમાજના યુવક શક્તિનું સંગઠન એટલે આપણું “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ” (યુવાસંઘ). યુવાસંઘ એ કેન્દ્રીય સમાજના આદેશ અને આપણા સમાજનો વ્યક્ત કરેલ સ્પષ્ટ મત અને અભિગમને ધ્યાનમાં રાખીને હાલમાં એક ઐતિહાસિક આદેશ બહાર પડ્યો છે. Inseparable part our central Samaj and the institution that represents the voice of the youth of our Samaj is “Shri Akhil Bharatiya Kachchh Kadva Patidar YuvaSangh” (YuvaSangh). After having considered the stand taken the central Samaj and after having understood the wishes of the general Samaj members in the recent adhiveshan, YuvaSangh has recently issued an historical order. તા. ૨૦-જુલાઈ-૨૦૧૦ના યુવાસંધ દ્વારા, જરી કરેલ આદેશ પ્રમાણે, તેમના ત્રીસ્તરીય માળખામાં એટલે, કેન્દ્રીય યુવાસંઘ, રીજીયન અને સ્થાનિક યુવક મંડળો માં, સતપંથ ધર્મ પાળનાર લોકો મેમ્બર નહીં બની શકે. “સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી એવું યુવાસંઘ સ્પષ્ટ મને છે” એવી ચોખવટ કરવામાં આવી છે. In the order dated 20-Jul-2010, issued YuvaSangh, any […]