history

152 posts

OE 20 – Model Undertaking Letter / આદર્શ બહેન્દરી પત્ર

15-Sep-2010 || જય લક્ષ્મીનારાયણ || કેન્દ્રીય સમાજ ના આદેશ મુજબ કચ્છ અને કચ્છ બહાર ના નાના મોટા સમાજોમાં ઘણા લોકો સતપંથ ધર્મ ને ત્યાગીને સનાતન ધર્મ સ્વીકારવા લાગ્યા છે. As per the order of the Central Samaj (ABKKP Samaj), local samajs in Kuchchh and outside Kuchchh have seen that many people have quit Satpanth dharm and are joining Sanatan Dharm. ત્યારે એવી માંગ સામે આવી રહી છે કે આવા લોકો પાસે થી કેવી રીતે બહેન્દરી (લેખિત માં) લેવી. Under such circumstances, people felt the need to know what kind of assurance should be taken from the incoming people. એટલા માટે એક આદર્શ બહેન્દરી પત્ર (Model Undertaking Letter) આ ઈમૈલ સાથે જોડું છું. સ્થાનિક સમાજો, સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ અપનાવનાર લોકો/પરિવારો પાસેથી આ આદર્શ બહેન્દરી પત્ર પ્રમાણે આવનાર લોકો પાસેથી બહેન્દરી લઈ શકે છે. Accordingly a Model Undertaking Letter is attached this email which can be used the local samaj’s to take undertaking from the people who […]

OE 19 – Khombhadi Samaj – Resolutions dt. 31-Aug-2010 / ખોંભડી સમાજ ના ઠરાવો તા.૩૧-૦૮-૨૦૧૦

06-Sep-2010 || જય લક્ષ્મીનારાયણ || ખોંભડી ગામના સર્વાનુમતે લીધેલા ઐતિહાસિક ઠરાવો. દર વર્ષની જેમ આ વર્ષે ખોંભડી ગામ માં મળતી સામાન્ય સભામાં ગામના દરેક વ્યક્તિ એ ભેગા થઈને સર્વાનુમતે સતપંથ ધર્મના મુદ્દા પર ઠોસ, કડક અને ગંભીર નિર્ણયો લીધા છે. તે સભાના પસાર થેયલ ઠરાવોની નકલ આ ઈમૈલ સાથે જોડેલી છે. ઠરોવો માં શું ખાસ છે? ૧) સર્વાનુમતે પાસ કરવામાં આવેલ છે. ગામ માં કોઈ પણ વિરોધ નથી. ૨) સતપંથી ભાઈઓ મેમ્બર બની શકશે નહિ. ૩) હિન્દુઓના બાહ્ય આચરણમાં શું નહીં ગણાય તેની ચોખ છે. ૪) સતપંથ પીરાણાના બધાજ સ્થળો પર પૂજા કે માનતાઓ પર પૂરે પુરો પ્રતિબંધ લાગવામાં આવ્યો છે. ૫) કોઈ પણ બહાને અને કોઈ પણ સંજોગોમાં સતપંથ ધર્મ સાથે કોઈ પણ સંબંધ ન રાખવાની જોગવાઈ. ૬) ગમે તેવા પારિવારિક સંબંધો હોય તોય તેના પર રોક લગાડવામાં આવી છે. ૭) પીરાણા, સતપંથ અને તેના સાથે જોડાયેલા કોઈ પણ નામ ધરાવતા વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે સંસ્થા સાથે સંબંધ […]

Series 22 – Kaka is Muslim -1921 -Court Case -Laxman Kaka vs Saiyyeds / કાકા મુસલમાન છે – કોર્ટ કેસ – લક્ષ્મણ કાકા સામે સૈય્યેદઓ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 31-Aug-2010 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || મારા હાથે કોર્ટનો એક જુનો દસ્તાવેજ લાગ્યો. આ દસ્તાવેજ વાંચીને ઘણા લોકો (જે હજી પણ સતપંથ ને હિંદુ ધર્મ સમજે છે) જોશે તો તમે ચોંકી જશે અને આ દસ્તાવેજ વાંચ્યા પછી તેમણે પૂરે પૂરી ખાતરી થઈ જશે કે સતપંથ હિંદુ ધર્મ નથીજ. I have come across an old document. After reading this document many people, especially who believe Satpanth is a Hindu religion, will get shocked to conclusively find that Satpanth is not a Hindu religion. આ દસ્તાવેજ ઈમૈલ સાથે જોડેલો છે, પણ નીચે જણાવેલ લીંક પર થી પણ મેળવી શકશો.   https://archive.org/details/Series22-kakaIsMuslim-1921-courtCase-laxmanKakaVsSaiyyeds The document is attached this email. However if can be read from the aforesaid link also. આ દસ્તાવેજ મેં એવું શું છે? ૧) આ દસ્તાવેજ કોર્ટ નો દસ્તાવેજ છે. ૨) આ દસ્તાવેજ વર્ષ ૧૯૨૧ નો છે. ૩) આ દસ્તાવેજમાં તે વખતના ગાદીપતિ […]

GE 6 – Information on Satpanth.org is wrong and List of Pirana Kakas / સતપંથ વેબ સાઈટ પર ખોટી માહિતી છે અને પીરાણાના કાકાઓની યાદી

30-Aug-2010 ———- Forwarded message ———- From: Prakash Patel, prakashpatel1008@gmail.com Date: 2010/8/29 Subject: Re: [RP Group] Fwd: OE 15 – Whole Nava Vaas (Ravapar) village embraces Sanatan Dharm / આખા નવા-વાસ (રવાપર) ગામ ના લોકોએ સતપંથ ત્યાગીને સનાતન ધર્મ અપનાવ્યો To: realpatidar@googlegroups.com નિતેશભાઈ રામ રામ જયારે નવી સમાજની સ્થાપના કરી ત્યારે પણ પીરાણામાં એક સમાજ ચાલતીજ હતી પરંતુ એ સમાજમાં રહેવાથી સમસ્ત કડવાપાટીદારની ઓળખ મુમના તરીકે થવા લાગી એટલેજ સદંતર પીરાણા છોડીને આજની આ સમાજની સ્થાપના કરવામાં આવી હવે તમે અમને ચેલેન્જ કરો છો કે સતપથીઓંથી અલગ થઈને સમાજ રચી બતાઓ તો મને તમને પૂછવાનું મન થાય છે કે જે પચાસ વરસ પહેલા આ સમાજની સ્થાપના કરી તે શુંતમારા કહેવાતા પીર ઈમામુદીને(આજના ઈમામાંમ્સાહ મહારાજ)સ્થાપના કરી છે? આ સમાજનો પચાચ વરસથી ના ગાદીપતિ વહીવટ ચલાવેછે ?આ તમારી ચેલેન્જ નો જવાબ છે. રહી બીજી વાત તો મેં મુમના કીધાતા.હવે તમોજ તમને મુસલમાન સાબિત કરવાનું કહોછો પરંતુ તમોને મુસલમાનો એની જમાતમાં ભેળવસે નહિ.કારણકે સતપઓંની કોઈ પણ […]

Series 21 – Revealing truth behind false pamphlet on Narayan Ramji Limbani / નારાયણ રામજી બાપા પર છપાયેલ પેમ્પલેટ ની સચ્ચાઈ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 30-Aug-2010 || લક્ષ્મીનારાયણ ભગવાનની જય || સતપંથીઓની આદત / રણનીતિ રહી છે કે જે કોઈ વ્યક્તિ સતપંથને સારું ન લાગે તેવું કામ કરે તો તે વ્યક્તિના બારામાં માહિતી કાઢીને તેણે વ્યક્તિગત રીતે બદનામ કરવું અને સમાજની નજરમાં એવી રીતે ચિતરવું કે જેનાથી લોકો એ વ્યક્તિને આદર્શ વ્યક્તિ (Role Model) તરીકે માનવામાં સંકોચ અનુભવે. એમ આવા વ્યક્તિના સારા કર્મ પર પાણી ફેરવી નાખે. It’s always been a strategy of Satpanthis to disrespect, disregard and malign the image and character of any person who asks difficult questions about Satpanth. The aim has always been to make ordinary people of Samaj feel hesitant in idolizing and accepting such person as a role model. Thus negating all the good work done such person. આપણા આદ્ય સમાજ સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણી બાપાને આવીજ રીતે બદનામ અને ઉતારી પાડવા હેતુથી સતપંથી ભાઈઓ દ્વારા ખોટા પેમ્પલેટો છપાતા રહ્યા છે. આ પેમ્પલેટની નકલ […]