Series

101 posts

“Series” – Documents that enlighten people about Satpanth religion in general.
These are mainly the emails sent Real Patidar on the subject.

“Series” – એટલે કે સતપંથ ધર્મ પર માહિતી આપવા માટે ના હેતુ થી લખવામાં/બનાવામાં આવેલ દસ્તાવેજો/ઈ-મેલ
તેમાં Real Patidar (રીયલ પાટીદાર) દ્વારા મુકેલા ઈ-મેલ નો સમાવેશ છે.

Series 28 – How to counter the threat posed Mavals / મવાળ લોકો સામે કેવાં પગલાં લેવા.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 25-Dec-2010 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || મવાળ લોકો સામે અસરકારક પગલાં રૂપે રમેશભાઈએ જે પાંચ સુત્રી કાર્યક્રમ (નીચેનો ઈમૈલ જુવો) આપણી સમક્ષ મુક્યો છે, તેને બહુ ગંભીરતા પૂર્વક સમજીને ચુસ્ત પણે પાળવો જરૂરી છે. In order to counter the threat posed Mavals, I fully support the Five Point Program suggested Rameshbhai Vaghadiya (see the email below). I feel it to be a very important step and we all should strive to follow the program as early as possible. રમેશભાઈની વાત આગળ વધારતા હું તમને એક વાત પૂછવા માંગું છું. તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આપણા સમાજમાં માવળ કહો કે દૂધ દહીં બન્ને માં પગ રાખવા વાળા કહો એ કેમ આવડા વર્ષો થી ફાવી શક્યા છે? આપણે સમાજ ના હિત માટે રાડો પડીએ અને આપણા આંતરડાની બળતરા વ્યક્ત કરીએ તોય, આવા માવળ લોકો આપણા સાથે બેસીને આપણા બને […]

Series 27 – Reply to Patidar Sandesh’s Editorial dt. 10-Oct-2010 / પાટીદાર સંદેશમાં તા. ૧૦.૧૦.૨૦૧૦ ના છપાયેલ તંત્રી લેખનો સચોટ જવાબ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 05-Dec-2010 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || You all are aware of the recent editorial published in Patidar Sandesh and the massive uproar it caused amongst the people of A.B.K.K.P. Samaj. Many emails in protest, have floated since then. There were calls to completely boycott the newspaper, as well. હાલમાં પાટીદાર સંદેશમાં છપાયેલ તંત્રી લેખ અને ત્યાર બાદ સમાજમાં તેની સામે ઉદભવેલ પ્રચંડ વિરોધથી તમે વાકેફ છોજ. વિરોધ વ્યક્ત કરતા ઘણા ઈમૈલઓ લોકો દ્વારા મોકલાયા. પાટીદાર સંદેશને બહિષ્કાર કરવાની હકલો પણ થઈ. I have also learn’t that many people have written protest letters to the editors. While others have decided to cancel the subscription. Many sanatanis have resolved not to publish their advertisements in the news paper, as a mark of protest and boycott. એવું જાણવા મળ્યું છે કે ઘણા લોકોએ તંત્રીઓને વિરોધ વ્યક્ત કરતા પત્રો લખ્યા. ત્યારે બીજી બાજુ લોકો લવાજમ રદ્દ કરવાની પણ વાતો કરે […]

Series 26 – “Chains of Pirana” –An short article about changes in Pirana/પીરાણામાં હાલમાં થતા બદલાવોની ટૂંક નોંધ લેતો એક લેખ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || પીરાણા સ્તિથ, ઈમામ શાહ બાવાની દરગાહમાં, પહેલાં શું હતું અને તેમાં કયા બદલાવ કરવામાં આવ્યા છે એ હકીકતની નોંધ લેતું છાપામાં છપાયલો એક સુંદર લેખ તમને મોકલું છું. આ લેખનું શીર્ષક છે “દી ચૈન્સ ઓફ પીરાણા” (The Chains of Pirana) આ લેખ વર્ષ ૨૦૦૪ માં Frontline મેગઝીનમાં છપાયેલો છે. આ લેખ વાંચવાથી આપણને પીરાણામાં થથા કહેવાતા બદલાવો પાછળની હકીકત જાણવા મળશે. અને ખાસ કરીને એ જાણવા મળશે કે હકીકતમાં પીરાણામાં શું હતું, તેમાં ઇસ્લામનો કેટલો પ્રભાવ હતો અને છે. જે લોકોએ પીરાણા જોયું નથી તેવોએ ખાસ કરીને આ લેખ વાંચવો, જેમાં પીરાણાના અમુક ફોટાઓ પણ છે. તેમાં ખાસ નોંધ પત્ર વાંચવા જેવી વસ્તુઓ નીચે જણાવેલ છે. 1. કાબ્રસ્થાન માં બનેલું આ સ્થળ છે. હાડકાઓના અવશેષો અને કબરઓથી ઘેરાયેલું છે. 2. ઈમામ શાહના બેડ રૂમને (ઢોલિયા) બદલીને તેનો બહારથી હિંદુ ધર્મનું સ્થાન જેવું રૂપ આપવામાં આવ્યું છે. 3. ઈમામ શાહ […]

Series 25 – Narayan Ramji Limbani/Contractor’s Speech on Das Avtaar / દસ અવતાર પર નારાયણ બાપનું ભાષણ

** IMPORTANT ** ** અગત્યનું ** Update: 13-Jan-2017 – Changed links to archive.org 04-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણીએ સમાજમાં જાગૃતિ આણીને અને આપણી જ્ઞાતિના લોકોને મુસલમાન બનાવવાના કાવતરાથી બચાવીને પાછા હિંદુ ધર્મ તરફ વળવાનું ભગીરથ કામ કર્યું છે. આ કામ કરનાર વ્યક્તિએ, સમાજમાં, તે વખત ચાલતો ધર્મ (સતપંથ ધર્મ) નો પૂરે પોરો, ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો અને એકલા હાથે ચળવળ શુરૂ કરીને લગભગ પૂર્ણ સમાજને તેમના વિચારોથી સહમત કરાવ્યું હતું. નારાયણ બાપનું કામ અને તેમના જ્ઞાનની કદર તો આજના સતપંથીઓ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરેજ છે. “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” નામની પુસ્તક જયારે તેમણે બહાર પાડી, ત્યારે દુનિયાને અને તે સમયના ઘણા સતપંથીઓને સતપંથ ધર્મ અને તે ધર્મ ના સાહિત્યોની ખરા અર્થ માં જાણ થઈ. “લીવ્ડ ઇસ્લામ ઇન સાઉથ એશિયા” (Lived Islam in South Asia) નામ ના પુસ્તકમાં લેખકે એમ લખ્યું છે કે “… in his Pirana Satpanth ni pol (Ahmedabad, […]

Series 24 – Persons and reasons behind embracing Laxminaryan Sect / લક્ષ્મીનારાયણ સંપ્રદાય અપનાવવા પાછળના કારણો અને લોકો

Update: 13-Jan-2017 – Changed links to archive.org 07-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || આપણો સમાજે પીરાણા સતપંથ ધર્મ ત્યાગ્યો, તો ત્યાર પછી લક્ષ્મીનારાયણ ભગવાન કેવી રીતે આપણા ઈસ્ટ દેવ બન્યા? આપણા માં થી ઘણા લોકો ને આ વાતની જાણ નથી. ઘણા લોકો તો એમજ સમજે છે કે આપણા સમાજમાં પીઢીઓ થી લક્ષ્મીનારાયણ ભગવાન પુજાય છે. આ વાત નો ખુલાસો આપતું રમેશભાઈ માવજીભાઈ વગાડીયનું આ તા. ૨૨-૦૮-૨૦૧૦ ના દેશલપર (વાંઢાય) માં આપેલ ભાષણ ને ધ્યાન થી વિશ્લેષણ (Analyse) કરશો તો જાણશો. રમેશભાઈનું ભાષણ, અને તેમના દ્વારા રજુ કરેલ મહત્વના મુદ્દાઓને હાયલઇટ કેરીને આ ઈમૈલ સાથે જોડેલ છે. જરૂરથી વાંચશો. લખેલું (બોલેલું) ઓછું છે પણ ઘણું બધું વાંચવાનું (સમજવાનું) છે. આ ઈમૈલ અને ભાષણ તમે આહી પણ વાંચી શકશો…. https://archive.org/details/Series24-PersonsAndReasonsBehindEmbracingLaxminarayanSect રમેશભાઈએ તેમના ભાષણ માં જે રતનશી ખીમજી ખેતાણી બાપા ના પ્રતિમા (પુતળું) આપણ સંસ્કાર ધામ માં મુકવાની જે વાત રજુ કરી છે, તે વાત ને મારો જોરદાર ટેકો છે અને… … વિનંતી કરું છું […]