Other Emails

73 posts

Email that give general information relating to Samaj and its activities.

સમાજ અને તેમાં ચાલતી પ્રવૃત્તિ પર માહિતી આપતા ઈ-મેલો.

OE 22 – Virani Gadh -Mandvi Taluka -1 family quits Satpanth and embraces Sanatan Dharm / વિરાણી ગઢ -માંડવી તાલુકો -૧ પરિવારએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ સ્વીકાર્યો

19-Sept-2010 || જય લક્ષ્મીનારાયણ || આધાર ભૂત સુત્રોથી માહિતી મળી છે, આજ રોજે, કે વિરાણી નાની (ગઢ) ગામમાં ૧ પરિવારએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. આ ૧ પરિવારોની વિગત આ પ્રમાણે છે; નાનજી કેશરા ભગત -ડોમ્બીવલી – મુંબઈ -સભ્યોની સંખ્યા: ૧૦ ઉપર જણાવેલ પરિવારને તેમની આસ્થા અને નિષ્ઠા સનાતન ધર્મ પર હમેશ માટે રહશે તેવી બહેન્દરી અને વિશ્વાસ સમાજના વડીલોને આપ્યો છે. ટૂંકમાં તેવોએ બહેન્દરી પત્ર પણ સહી કરીને સમાજને સોપ્રત કરશે. સનાતન સમાજ અને ઉપર જણાવેલ ૯ પરિવારોના તમામે તમામ સભ્યોને ખુબ ખુબ ધન્યવાદ. માં લક્ષ્મી તેમના પર કૃપા કરશે એવી આશા વ્યક્ત કરું છે. Real Patidar Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/6bqzr6o2cq https://archive.org/details/OE022

OE 21 – Angiya Village -9 families quit Satpanth and embrace Sanatan Dharm / અંગિયા ગામ -૯ પરિવારો સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ સ્વીકાર્યો

19-Sept-2010 || જય લક્ષ્મીનારાયણ || આધાર ભૂત સુત્રોથી માહિતી મળી છે, આજ રોજે, કે અંગિયા ગામ માં ૯ ધરખમ પરિવારોએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. આ ૯ પરિવારોની વિગત આ પ્રમાણે છે;   નં. પરિવારોના નામ હાલે સભ્યોની સંખ્યા ૧ હરીલાલ દેવશી વાલજી કેશરાણી ગોવા ૫ ૨ ખીમજી દેવશી વાલજી કેશરાણી બાલોદ ૮ ૩ શિવદાસ દેવશી વાલજી કેશરાણી બાલોદ ૬ ૪ નરશી દેવશી વાલજી કેશરાણી બાલોદ ૭ ૫ અખઈ શિવગણ કેશરાણી રાયપુર ૮ ૬ કેશવલાલ રામજી કેશરાણી રાયપુર ૬ ૭ વેલજી રામજી કેશરાણી બાલોદ ૪ ૮ શામજી રામજી કેશરાણી બાલોદ ૫ ૯ જયંતી રામજી કેશરાણી બાલોદ ૬     ટોટલ: ૫૫   ઉપર જણાવેલ પરિવારોને તેમની આસ્થા અને નિષ્ઠા સનાતન ધર્મ પર હમેશ માટે રહશે તેવી બહેન્દરી અને વિશ્વાસ સમાજના વડીલોને આપ્યો છે. તેવોએ સતપંથ ધર્મ ના મૂળ ધાર્મિક વસ્તુઓ તેમજ ઈમામ શાહ બાવા ના ફોટો અને પટ ને તારવી દીધા છે. તેવોએ બહેન્દરી પત્ર પણ સહી કરીને સમાજને સોપ્રત કરેલ […]

OE 20 – Model Undertaking Letter / આદર્શ બહેન્દરી પત્ર

15-Sep-2010 || જય લક્ષ્મીનારાયણ || કેન્દ્રીય સમાજ ના આદેશ મુજબ કચ્છ અને કચ્છ બહાર ના નાના મોટા સમાજોમાં ઘણા લોકો સતપંથ ધર્મ ને ત્યાગીને સનાતન ધર્મ સ્વીકારવા લાગ્યા છે. As per the order of the Central Samaj (ABKKP Samaj), local samajs in Kuchchh and outside Kuchchh have seen that many people have quit Satpanth dharm and are joining Sanatan Dharm. ત્યારે એવી માંગ સામે આવી રહી છે કે આવા લોકો પાસે થી કેવી રીતે બહેન્દરી (લેખિત માં) લેવી. Under such circumstances, people felt the need to know what kind of assurance should be taken from the incoming people. એટલા માટે એક આદર્શ બહેન્દરી પત્ર (Model Undertaking Letter) આ ઈમૈલ સાથે જોડું છું. સ્થાનિક સમાજો, સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ અપનાવનાર લોકો/પરિવારો પાસેથી આ આદર્શ બહેન્દરી પત્ર પ્રમાણે આવનાર લોકો પાસેથી બહેન્દરી લઈ શકે છે. Accordingly a Model Undertaking Letter is attached this email which can be used the local samaj’s to take undertaking from the people who […]

OE 19 – Khombhadi Samaj – Resolutions dt. 31-Aug-2010 / ખોંભડી સમાજ ના ઠરાવો તા.૩૧-૦૮-૨૦૧૦

06-Sep-2010 || જય લક્ષ્મીનારાયણ || ખોંભડી ગામના સર્વાનુમતે લીધેલા ઐતિહાસિક ઠરાવો. દર વર્ષની જેમ આ વર્ષે ખોંભડી ગામ માં મળતી સામાન્ય સભામાં ગામના દરેક વ્યક્તિ એ ભેગા થઈને સર્વાનુમતે સતપંથ ધર્મના મુદ્દા પર ઠોસ, કડક અને ગંભીર નિર્ણયો લીધા છે. તે સભાના પસાર થેયલ ઠરાવોની નકલ આ ઈમૈલ સાથે જોડેલી છે. ઠરોવો માં શું ખાસ છે? ૧) સર્વાનુમતે પાસ કરવામાં આવેલ છે. ગામ માં કોઈ પણ વિરોધ નથી. ૨) સતપંથી ભાઈઓ મેમ્બર બની શકશે નહિ. ૩) હિન્દુઓના બાહ્ય આચરણમાં શું નહીં ગણાય તેની ચોખ છે. ૪) સતપંથ પીરાણાના બધાજ સ્થળો પર પૂજા કે માનતાઓ પર પૂરે પુરો પ્રતિબંધ લાગવામાં આવ્યો છે. ૫) કોઈ પણ બહાને અને કોઈ પણ સંજોગોમાં સતપંથ ધર્મ સાથે કોઈ પણ સંબંધ ન રાખવાની જોગવાઈ. ૬) ગમે તેવા પારિવારિક સંબંધો હોય તોય તેના પર રોક લગાડવામાં આવી છે. ૭) પીરાણા, સતપંથ અને તેના સાથે જોડાયેલા કોઈ પણ નામ ધરાવતા વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે સંસ્થા સાથે સંબંધ […]

OE 18 -Kotada Jadodar -Recent Developments in / ગામ કોટડા જડોદર માં થતા બદલાવો

30-Aug-2010 || લક્ષ્મીનારાયણ ભગવાનની જય || ગામ કોટડા જડોદર માં ખુબ સંપ હતો અને ગામના બધાજ લોકો હળી ભળીને રહેતા હતા. લગભગ ૩૦ વર્ષ પહેલા ગામનું એક માત્ર ખાનું (જગ્યું) મટી ગયું હતું કારણ કે ગામમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નોતા બચ્યા. બધાજ કુટુંબો અને ભાઈઓએ સનાતન ધર્મ અંગીકાર કરી લીધો હતો. ખાના ની મિલકત અને ટ્રસ્ટ ને ચેરિટી કમીસનર ની ઓફીસમાં જઈ ને વિધિવત બરખાસ્ત કરી નાખવામ આવ્યું હતું. ગામ માં કોઈ દ્વેષ નોતો, લોકો શાંતિ અને સુખ થી રહેતા હતા. People of village Kotada Jadodar were leaving in peace. There was unity amongst the people of the village. About 30 years ago, the sole Khana (Jagyu) was extinguished/demolished because there were not Satpanthis left in the village. The whole village had embraced Sanatan Dharm. The property and trust of Khana was formally dissolved and the procedure Charity commissioner was also duly completed. People were happy and there was unity. પણ થોડા વર્ષ […]