26-Jul-2010 From: Laxminarayan Sanatan < [email protected] > Mon, Jul 26, 2010 Reply-To: [email protected] To: [email protected] ભાઈ નીતેશ, સતપંથ બાબતે કેટલું બધું માથે ખણીને ફરીશ ભાઈ? હવે તો માણશોને બેવકૂફ બનાવવાનું બંધ કર ભાઈ. પીરાણા ની ગોળીઓ બાબત આટલી બધી ડંફાસ મારે છે તો સંભાળ. ૧. આપણા પૂર્વજો એ ઈરાનથી આવેલા પીર ઈમામ્શાહ ના સતપંથ ધરમમાં ઈમામાંશાહની વાતોમાં આવી જઈને પીરનો ધર્મ ભલે સ્વીકાર્યો. પણ ત્યારે એમને એટલી તો ખબર હતી જ કે આપણે મૂળ હિંદુ છીએ અને તેથી અમુક વડીલોની વાતો ને ધ્યાન માં રાખીને પર માટી ( માંસાહાર) આપણા થી ખવાય નહી એવી વાતો પકડી રાખી હતી. પણ યેન કેન પ્રકારેણ આ પીરાણાના સૈયદો ને આપણને ઇસ્લામ ની રૂઢીઓ તરફ વાળવા જ હતા. આપણને ખાણી-પીણી થી ભ્રષ્ટ કરવા જ હતા. તેથી કરીને આપણને ધર્મ અને કર્મ થી ભ્રષ્ટ કરવા હેતુ થી ગોળીઓ ગામે ગામ મોકલાવી જેમ આપણે પ્રભુ નું ચરણામૃત પીતા તેમ તે ગોળીઓ પાણીમાં ઘોળી ને પીવાની આ પીરાણા […]
Group Emails
25-Jul-2010 ———- Forwarded message ———- From: Laxminarayan Sanatan <[email protected]> Date: 25 Jul 2010 20:39 Subject: Fwd: Minutes book -06-06-1951 & 7.6.1951 એક સત્ય હકીકત – નરી વાસ્તવિકતા To: [email protected] કરછ કડવા પાટીદાર સનાતની ભાઈઓ અને બહેનો, આ સાથે મોકલાવેલ ફાઈલ એ બીજું કંઈ નથી. એ છે આપણી કેન્દ્રિય સમાજના સ્થાપક વડીલો દ્વારા બોલાવવા માં આવેલ અગત્ય ની મીટીંગો ની મીનીટ બુકનું એક અવતરણ. આપણી કેન્દ્રિય સમાજ એમજ નથી બની. તેની પાછળ રાત-દિવસ ઉજાગરા કરી, પોતાના લોહીનું પાણી કરી જ્ઞાતિને સતપંથના કાળા કલંકમાંથી બહાર કાઢવા આપણા ઉજાગર વડીલોએ કરેલ તનતોડ મહેનતનું મીઠું ફળ છે. શું આ મીઠા ફળને એમજ ફગાવી દેવું છે? કે પછી એનો સ્વાદ માણવો છે. આજે એ વાતનું દુખ થાય છે કે આ સમાજની સ્થાપનાના મૂળભૂત ઉદ્દેશો જ માર્યા જાય એવી વર્તણુંકથી આખી જ્ઞાતિ ડગાઈ ગઈ છે. આવું વર્તન બીજા કોઈ નહી પણ આ સમાજના વર્તમાન હોદ્દેદારો જ સમાજનું ઘોર ખોદવા માટે થઈને કરી રહ્યા છે ત્યારે બીજાને દોષ […]
21-Jul-2010 ———- Forwarded message ———- From: એક વ્યક્તિ <[email protected]> Date: 2010/7/21 Subject: [RP Group] Important Informations for your knowledge – અત્યારના વાતાવરણને જવાબદાર અગત્યની માહિતિ આપ સૌની જાણકારી માટે To: [email protected] Cc: [email protected] જય ઉમિયા મા – A) Issue : 1 અત્યારે ચાલી રહ્યા વાતાવરણ ને જવાબદાર એવી અગત્યની માહિતિ આપ સૌની જાણકારી માટે: A) Issue : 1 Important Information for your knowledge regarding current issue: ( 1 ) વહિવંચાઓ અને આધારભુત માહિતિ દ્વારા એ સાબિત થાય છે કે સંવત ૧૫૯૨ કારતક સુદ ૨ ને શુક્રવારના રોજ બાવા ઇમામશાહ ની રુબરુમાં આપણાં પુર્વજો એ સતપંથ નામક અર્ધ-મુશલમાની ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે અગાઉ આપણે કૂર્મી ક્ષત્રિય હતા અને સંપુર્ણ હિંદુ ધર્મમાં માનનારા હતા. ( 2 ) વર્ષો પહેલા પુજનીય શ્રી નારણબાપા અને તેમના જેવા વિચારકો દ્વારા સમાજ માં જાગૃતિ લાવતા તથા સમાજના બુધ્ધીજીવીઓ ને સતપંથ માથી બહાર આવવું જરુરી લાગતા અને ઇસ્લામી માનસિકતા છોડવી જરુરી લાગતા વર્ષો જુની સતપંથ સમાજ […]