taqiyya

142 posts

Series 88 – Chhal Ka Khel (Game of Deceit) – Who Vandalised Pirana Shrine? छल का खेल – पीराना के तोड़फोड़ के पीछे कौन हैं?

Who vandalised Pirana? Who destroyed the tombs of Saiyed Imamshah and others.
The video beautifully answers the question about the Who, Why and What was the reason behind the vandalisation.

The video gives aerial view (Drone Camera Shot) of the Pirana’s site. It beautifully explains the whole controversy.

It also explains how Taqiyya (i.e., Lies and Deceipt) is resorted to the Pirana Management to ensure its followers do not leave Satpanth.
This is being done in order to protects is Money and Muscle power, at the cost of innocent people, who are the real victims.

Series 82 -SKNAS 4 -Agni Dah or Bhoomi Dah / अग्नि दाह या भूमि दाह

24-Apr-2020 सतपंथ के प्रचारकों ने इस्लाम के रीति रिवाज को हिंदुओं में प्रथापित करने हेतु से हिन्दू वेदों, पुराणों और शास्त्रों का अर्ध सत्य लोगों के सामने ऐसे रखा मानो पहली नजर में सामान्य मनुष्य को विश्वास हो जाए की हिन्दू शास्त्रों भी वही इस्लाम के मूल्य और आदर्श बतातें हैं । इस रणनीति का एक उदाहरण है, सतपंथ में मृतक की दफन विधि । पिराणा सतपंथ के प्रचारक ऐसा प्रचार करतें हैं कि अथर्व वेद और गरुड पुराण में भूमि दाह का प्रमाण है, इस लिए सतपंथीयों को भूमि दाह करना चाहिए । उन्होंने अथर्व वेद और गरुड पुराण का “अर्ध सत्य” लोगों के सामने रखकर हिन्दू समाज के साथ छल किया है । Youtube.com: https://realpatidar.com/yt-video/sknas4 OR https://archive.org/details/series82 यह वीडियो उनके इस छल को लोगों के सामने खुला कर दिया है ।  इस वीडियो को देखने से पता चलेगा की गहराई से हिन्दू शास्त्रों का अभ्यास कर संपूरण रूपसे, […]

Series 78 – Satpanth Ghat Paat Pooja Ritual / સતપંથ ઘટ પાટ પૂજા વિધિ

Date: 11-Feb-2020 Satpanth Ghat Paat Pooja (prayer) ritual is being performed a follower (mukhi) of Satpanth. Each section of pooja (prayer) starts this Kalma: “ॐ ફરમાનજી બિસ્મિલ્લાહ હર રહેમાન….”“Om Farmanji Bismillah Har Raheman…” and ends “હકલા એલાહ ઈલ્લલાહો મુહંમદુર રસુલીલાહે”“Hak Lahe Illillaho Muhmmadur Rasulillah” https://archive.org/details/series78 YouTube: https://realpatidar.com/yt-video/series78 During the prayers names of Murtaza Maula Ali and his descendants to the throne (who generally are pirs) are recited. Prayers are basically of three types: For complete information see the video above. Real Patidar

Series 77 – Ali = Nishkalanki Narayan = Vishnu / અલી = નિષ્કલંકી નારાયણ = વિષ્ણુ

Date: 10-Feb-2020 Ali = Nishkalanki Narayan https://archive.org/details/series77 Ali = Vishnu https://archive.org/details/series77part2 તાકિયા ના મારફતે લોકોને ઇસ્લામ માં આકર્ષિત કરવાનો અથવા તો પકડી રાખવાનો પરફેક્ટ દાખલો છે…  આવા તાકીયા થી દરેક લોકોએ અને ખાસ કરીને હિંદુઓ એ સાવધાન રહેવાની જરૂર છે. માટે તાકિયા પ્રત્યે જાગૃતિ ફેલાવવા ખાસ વિનંતી. આપણાં જ કણબીઓ સતપંથના કલમામાં મુસ્લિમ સાથે મેળ કરે છે કે જે સતપંથી છે, આમ હવે શું કામ ભાઈ જાગીને ઊંઘવાનો ડોળ કરવો… દીવા જેવું સ્પષ્ટ આપણા જ કણબીઓ સતપંથ મુસ્લિમ છે એવું સાબિત કરે છે…ભાઈ, મને બ્લેમ નહિ કરતા આ તમારા જ સતપંથીઓ છે…. તમે જ સાંભળો દૂધનું દૂધ પાણીનું પાણી જેવું સ્પષ્ટ તમારા જ સતપંથના કણબી કરે છે કે સતપંથ મુસ્લિમ ધર્મ છે… આ જે બોલે છે એ વર્ષો જૂનું નથી હાલનું જ છે અને ઓનલાઈન છે…. અમે નથી મૂક્યું તમારા જ ઇન્ટરનેટ જાણતા સત્પંથીએ જ ઓનલાઇન ચડાવ્યું છે….. ભાઈ શું કામ સતપંથ મુસ્લિમ ધર્મ છે એને હિંદુ ગણાવો છો, આંખ […]

Series 75 – From Satpanth to Ismaili Muslim / સતપંથ થી ઈસ્માઈલી મુસ્લિમ

21-Aug-2018 આપ ઘણા સમયથી, realpatidar.com વેબસાઈટ પર મુકેલા સજ્જડ પુરાવાઓ મારફતે જોતા, વાંચતા તેમજ જાણતા થઇ ગયા છો કે “સતપંથ” ધર્મ એ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરી મુસલમાન બનવવાનું કામ સહેલું કરવા માટેનું એક યંત્ર છે. આપણે જાણ્યું કે સતપંથમાં અડધા હિંદુ અને અડધા મુસલમાની તત્વો ભેળવીને એક સામાન્ય હિંદુ માટે મુસલમાન ધર્મ સમજવું અને સ્વીકારવું સહેલું કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં  ઘણી હિંદુ જ્ઞાતિઓ શિકાર બની. તેમનાની એક મુખ્ય જ્ઞાતિ છે લોહાણા જ્ઞાતિ. આ હિંદુ લોહાણા જ્ઞાતિ કેવી રીતે સતપંથ ધર્મના માધ્યમથી ધીરે ધીરે સંપૂર્ણ મુસલમાન ધર્મ પાળતી થઇ, એ વાત ઉપર એક સંશોધનકાર / શોધકર્તાએ એક પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં આ અંગે સંપૂર્ણ વિગતો આપેલ છે. આ પુસ્તકનું નામ છે, “એ મોડર્ન હિસ્ટરી ઓફ ઈસ્માઈલીસ” (A Modern History of the Ismailis). આ પુસ્તકનું પાંચમું ટોપિક છે “ફ્રોમ સતપંથી ટુ ઈસ્માઈલી મુસ્લિમ” (From Satpanthi to Ismaili Muslim) જેમાં લેખક “અસાની” ખુબ ઊંડાણથી આ સંપૂર્ણ પ્રક્રિયા લોકો સમકક્ષ મુકેલ […]