Series

107 posts

“Series” – Documents that enlighten people about Satpanth religion in general.
These are mainly the emails sent Real Patidar on the subject.

“Series” – એટલે કે સતપંથ ધર્મ પર માહિતી આપવા માટે ના હેતુ થી લખવામાં/બનાવામાં આવેલ દસ્તાવેજો/ઈ-મેલ
તેમાં Real Patidar (રીયલ પાટીદાર) દ્વારા મુકેલા ઈ-મેલ નો સમાવેશ છે.

Series 24 – Persons and reasons behind embracing Laxminaryan Sect / લક્ષ્મીનારાયણ સંપ્રદાય અપનાવવા પાછળના કારણો અને લોકો

Update: 13-Jan-2017 – Changed links to archive.org 07-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || આપણો સમાજે પીરાણા સતપંથ ધર્મ ત્યાગ્યો, તો ત્યાર પછી લક્ષ્મીનારાયણ ભગવાન કેવી રીતે આપણા ઈસ્ટ દેવ બન્યા? આપણા માં થી ઘણા લોકો ને આ વાતની જાણ નથી. ઘણા લોકો તો એમજ સમજે છે કે આપણા સમાજમાં પીઢીઓ થી લક્ષ્મીનારાયણ ભગવાન પુજાય છે. આ વાત નો ખુલાસો આપતું રમેશભાઈ માવજીભાઈ વગાડીયનું આ તા. ૨૨-૦૮-૨૦૧૦ ના દેશલપર (વાંઢાય) માં આપેલ ભાષણ ને ધ્યાન થી વિશ્લેષણ (Analyse) કરશો તો જાણશો. રમેશભાઈનું ભાષણ, અને તેમના દ્વારા રજુ કરેલ મહત્વના મુદ્દાઓને હાયલઇટ કેરીને આ ઈમૈલ સાથે જોડેલ છે. જરૂરથી વાંચશો. લખેલું (બોલેલું) ઓછું છે પણ ઘણું બધું વાંચવાનું (સમજવાનું) છે. આ ઈમૈલ અને ભાષણ તમે આહી પણ વાંચી શકશો…. https://archive.org/details/Series24-PersonsAndReasonsBehindEmbracingLaxminarayanSect રમેશભાઈએ તેમના ભાષણ માં જે રતનશી ખીમજી ખેતાણી બાપા ના પ્રતિમા (પુતળું) આપણ સંસ્કાર ધામ માં મુકવાની જે વાત રજુ કરી છે, તે વાત ને મારો જોરદાર ટેકો છે અને… … વિનંતી કરું છું […]

Series 23 – Dasond -Wrong meaning on Satpanth’s website / દસોન્દનો ખોટો અર્થ સતપંથના વેબસાઈટ પર મુક્યો છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 27-Sep-2010 || Jay Laxminaryan || || જય લક્ષ્મીનારાયણ || નિતેશભાઈના કુકર્મ ની વધુ બે નમૂનાઓ તમારી સામે મુકું છું. સાચા સત્પનથી ભાઈઓ ચેતો આવા ખોટા માણસ થી. નિતેશભાઈ ના કુકર્મનો નમુનો નીચે પ્રમાણે છે: “દસોન્દ”નું અર્થ: દસોન્દનો અર્થ (મતલબ) આપણે સહુ જાણીએ છીએ. પોતાની વાર્ષિક કમાઈનો દસમો ભાગ ને દસાઉંસ કે દસોન્દ કહેવાય છે. સતપંથ ધર્મ માં (ઇમામુદ્દીન (ઈમામ શાહ) / નર મોહંમદ શાહ ના સમય થી) દરેક અનુંયાયોને (માનસિક રીતે દબાણ આપીને) તેમની પાસેથી દર વર્ષે દસોન્દ લેવામાં આવે છે. સતપંથ ધર્મનો મૂળ આધાર દસોન્દ આપમાં છે. ઘણા બધા પુસ્તકો અને પીરાણાના કોર્ટ કેસોમાંઆ વાતનો ચોખો ઉલ્લેખ છે. આ તો જગ જાહેર વસ્તુ છે. આપણા વડીલો પાસેથી આપણે આ વાત ઘણી વખત સાંભળી પણ છે. આવી દીવા જેવી વાતનો કેવો ખોટો મતલબ, નીતેશભાઈએ તેમની વેબસઈટ પર મુક્યો છે તે હવે જુવો. નિતેશભાઈની વેબસાઈટ પ્રમાણે: “મળૂ બધં ના અંદર બતાવયું છે કે ૧ શ્વાસ […]

Series 22 – Kaka is Muslim -1921 -Court Case -Laxman Kaka vs Saiyyeds / કાકા મુસલમાન છે – કોર્ટ કેસ – લક્ષ્મણ કાકા સામે સૈય્યેદઓ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 31-Aug-2010 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || મારા હાથે કોર્ટનો એક જુનો દસ્તાવેજ લાગ્યો. આ દસ્તાવેજ વાંચીને ઘણા લોકો (જે હજી પણ સતપંથ ને હિંદુ ધર્મ સમજે છે) જોશે તો તમે ચોંકી જશે અને આ દસ્તાવેજ વાંચ્યા પછી તેમણે પૂરે પૂરી ખાતરી થઈ જશે કે સતપંથ હિંદુ ધર્મ નથીજ. I have come across an old document. After reading this document many people, especially who believe Satpanth is a Hindu religion, will get shocked to conclusively find that Satpanth is not a Hindu religion. આ દસ્તાવેજ ઈમૈલ સાથે જોડેલો છે, પણ નીચે જણાવેલ લીંક પર થી પણ મેળવી શકશો.   https://archive.org/details/Series22-kakaIsMuslim-1921-courtCase-laxmanKakaVsSaiyyeds The document is attached this email. However if can be read from the aforesaid link also. આ દસ્તાવેજ મેં એવું શું છે? ૧) આ દસ્તાવેજ કોર્ટ નો દસ્તાવેજ છે. ૨) આ દસ્તાવેજ વર્ષ ૧૯૨૧ નો છે. ૩) આ દસ્તાવેજમાં તે વખતના ગાદીપતિ […]

Series 21 – Revealing truth behind false pamphlet on Narayan Ramji Limbani / નારાયણ રામજી બાપા પર છપાયેલ પેમ્પલેટ ની સચ્ચાઈ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 30-Aug-2010 || લક્ષ્મીનારાયણ ભગવાનની જય || સતપંથીઓની આદત / રણનીતિ રહી છે કે જે કોઈ વ્યક્તિ સતપંથને સારું ન લાગે તેવું કામ કરે તો તે વ્યક્તિના બારામાં માહિતી કાઢીને તેણે વ્યક્તિગત રીતે બદનામ કરવું અને સમાજની નજરમાં એવી રીતે ચિતરવું કે જેનાથી લોકો એ વ્યક્તિને આદર્શ વ્યક્તિ (Role Model) તરીકે માનવામાં સંકોચ અનુભવે. એમ આવા વ્યક્તિના સારા કર્મ પર પાણી ફેરવી નાખે. It’s always been a strategy of Satpanthis to disrespect, disregard and malign the image and character of any person who asks difficult questions about Satpanth. The aim has always been to make ordinary people of Samaj feel hesitant in idolizing and accepting such person as a role model. Thus negating all the good work done such person. આપણા આદ્ય સમાજ સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણી બાપાને આવીજ રીતે બદનામ અને ઉતારી પાડવા હેતુથી સતપંથી ભાઈઓ દ્વારા ખોટા પેમ્પલેટો છપાતા રહ્યા છે. આ પેમ્પલેટની નકલ […]

Series 20 – Government Records on Pirana, Mumna and Pir / પીરાણા, મુમના અને પીર પર સરકારી દસ્તાવેજ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 18-Aug-2010 Hello/નમસ્તે થોડા દિવસ પહેલા મારા હાથે, ઈ.સ. ૧૯૧૧ માં તે વખતના ભારત દેશની વસ્તી ગણતરીના રિપોર્ટનો ભાગ ૧૬ – બરોડા રાજ્ય (અંગ્રેજોના શાશન અંતર્ગત) ના જન ગણના (વસ્તી ગણતરી / Census) અધિકારી, ગોવિંદ દેસાઈ BA, LLB, દ્વારા બહાર પડેલો રિપોર્ટ આવ્યો. Some days back, I found a Government Report called Census of India 1911, Volume XVI, Baroda, published Govind Desai, BA LLB, Superintendent of Census Operation, Baroda State. હાલના ગુજરાત રાજ્ય માં, તે સમયની પરીસ્તીથીની ઝલક, એ રિપોર્ટમાં જોવા મળે છે. This report gives insights about the then situation prevailing in the present Gujarat. તે રિપોર્ટમાં પીરાણા, મુમના અને ઈમામ શાહના બારમાં ટૂંકમાં પણ સચોટ માહિતી આપેલ છે, જે હું આ ઈ-મેલ સાથે જોડું છું. The report contains brief and precise information about Pirana, Mumna and Pir. The relevant pages have been attached this email. નોંધ પત્ર માહિતીઓ આ પ્રમાણે છે: […]