12-Jan-2012 || Jay Sanatan Dharm || || Jay Laxminarayan || આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીનું ગામ વિરાણી મોટીમાં સ્થિત શ્રી શાંતિ બાપુએ છેલા અમુક સમયથી સતપંથ તરફી વલણ આપનાવ્યું છે, તે આપ સહુંની જાણમાં હશેજ. આવું કરવું આપણી સમાજ વિરુધ ગણાય એટલે વિરાણી ગામના લોકોએ શાંતિ બાપુને ઘણી વખત સતપંથ તરફી વલણ છોડીને હિંદુ સનાતન ધર્મના સાચા માર્ગ પર ચાલવાનો અનુરોધ વારમ વાર કરતા રહ્યા છે. તે વખતે શાંતિ બાપુ સનાતનીઓને ને આશ્વાશન આપી દે છે અને પાછળથી પોતાનું સતપંથ તરફી કામ ચાલુ રાખ્યું છે, તેવું જાણવા મળ્યું છે. Virani Moti… the home village of Shri Narayan Ramji Limbani, the Aadhya Sudharak of our Samaj, is also the place where Shri Shanti Bapu is based. Since some past, Shanti Bapu has adopted Pro Satpanth stance, which is known to almost everybody. Since doing so is considered against the interests of our Samaj, the residents of Virani Moti […]
Other Emails
09-Nov-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || || Jay Sanatan Dharm || || સનાતન ધર્મની જય || આપણી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આવતા સમયમાં, એટલે ભવિષ્યમાં, નોંધ લેવા જેવું, બહુ મહત્વપૂર્ણ નિર્ણયો અને તે પ્રમાણેને પગલાં આજે લેવાયા છે. Today is a historical day. Today, very important decisions and accordingly steps, worth taking note in the future, were taken. માંડવી તાલુકાના આપણાજ ભાઈઓએ આજે ઐતિહાસિક કામ કર્યું છે. આજે માંડવી તાલુકામાં, સનાતની લોકોની પ્રચંડ હાજરી અને ગજબનો ઉમળકો જોવા મળ્યો. લોકોની ઉદારતા જોઈને ભલભલા લોકો અચંબા પડી ગયા. લોકોની હાજરી એટલી હતી કે, માંડવી હોસ્ટેલમાં બેસવાની જગ્યા પણ નહોતી. આપણા માંડવી તાલુકાના ભાઈઓએ આજે નવી “સનાતની” સમૂહ લગ્ન સમિતિ (“શ્રી કંઠી વિભાગ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, માંડવી કચ્છ, સમૂહ લગ્ન આયોજન સમિતિ”) રચી છે. માંડવી તાલુકામાં, આગાઉ ચાલતી જૂની સમૂહ લગ્ન સમિતિ, જેમાં સતપંથી લોકો […]
31-Aug-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || માંડવી તાલુકામાંથી આપણા સનાતની કડવા પાટીદાર ભાઈઓ તરફથી નખત્રાણા સ્થિત આપણી કેન્દ્રિય સમાજ એટલે અ.ભા.ક.ક.પા. સમાજ અને દેસલ્પાર વાંઢાય સ્થિત સંસ્કાર ધામ એટલે કેન્દ્રિય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ના નવા વરાયેલા હોદ્દેદારો ને અભિનંદન પાઠવતા જાહેર ખબરો છાપાં માં પ્રકાશિત કરેલ છે. Our Sanatani Kadva Patidar brothers from Mandvi Taluka have published an advertisement congratulating the appointment of the office bearers of the Central Samaj viz., ABKKP Samaj located in Nakhatrana and Sanskar Dham viz., Central Laxminarayan Sanatan Samaj located in Desalpar Vandhay. તે જાહેર ખબરોમાં મહત્વની વાત એ છે કે સાફ અક્ષરોમાં છાવામાં આવેલ છે કે… “કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનના આદેશનું પાલન કરવાની ખાત્રી આપીએ છીએ અને આપ યશસ્વી બનો અને બંને સંસ્થાઓને પ્રગતિના પંથે લઈ જાઓ એવી શુભકામના પાઠવી છીએ.” Important point worth noting in the advertisement is that mentioning in clear unambiguous words that…. “We assure […]
10-Aug-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || આજે તા. ૧૦-૦૮-૨૦૧૧ નાં કચ્છ ના, અરલ ગામમાં સમસ્ત છાભૈયા પરિવારની જાહેર સભા હતી. તે સભા માં એક અવાજે સતપંથીઓ ને પરિવારમાંથી અલગ કરવાના ઠારવા ને પસાર કરવામાં આવ્યો છે. તેમજ છાભૈયા પરિવારના નામમાં પણ “સનાતન” શબ્દ સ્વીકારી લેવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એમ થાય કે છાભૈયા પરિવારે પણ સતપંથીયાઓ કે પરિવાર માં થી બહાર કાઢી નાખ્યા છે. છાભૈયા પરિવારને ખુબ ખુબ અભિનંદન. Today dated 10-Aug-2011, a general meeting of entire Chhabhaiya Parivar was held at village Aral, in Kutch. In that meeting, in one voice the resolutions to boycott Satpanthis (excommunicate from the Parivar) has been passed. Further, the name of the Parivar has been changed to include the word “Sanatan” into it. In simple words, Chhabhaiya Parivar has also ex-communicated (permanently boycotted) the Satpanthis. Congratulations to the Chhabhaiya Parivar. Real Patidar www.realpatidar.com Download / Print / View full […]
16-Jul-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || આપણા સમાજનું “પાટીદાર બંધુ” નામનું માસિક પત્ર પાટણથી બહાર પડે છે. તે પત્રના તા. ૧૫-૦૨-૨૦૧૧નો બહાર પડેલા અંકના તંત્રી લેખમાં તંત્રીએ એક બહું સરસ મુદ્દો ઉપાડ્યો છે. અને એ છે કે… “કોણે સમાજ તોડી…? અને કોણ તોડી રહ્યું છે સમાજને….?” તેમના આ તંત્રી લેખમાં તેનો જવાબ પણ આપેલ છે, જે સર્વે સમાજના સભ્યોએ વાંચવો જરૂરી છે. પુરો તંત્રી લેખ આ ઈમૈલ સાથે જોડેલ છે. તેમજ નીચે જણાવેલ લીંક પર પણ વાંચી શકશો. લીંક / Link: http://issuu.com/patidar/docs/oe_38_-kone_todu_samaj_patidar_bandhu_15-feb-2011/1?mode=a_p A monthly magazine called “Patidar Bandhu” is being published in our Samaj from Patan. The editorial of the 15-Feb-2011 edition has raised one very important and relevant point. That point is… “Kone Samaj Todi….? Ane Kon Todi Rahyu Chhe Samajne…..?” or “Who split the Samaj….? Ane Who is splitting the Samaj….?” The editorial also contains the answers to the above questions, which every samaj member […]